Browsing: CM

દેશ વિકાસની દિશામાં, તેમાં જન આશિર્વાદની જરૂર: મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનો રાજકોટથી રંગારંગ પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન…

વરસાદ ખેંચાશે તો પાક તો ઠીક પીવાના પાણીના પણ સાસા પડશે 56 ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા…

સાતમ-આઠમના તહેવાર પહેલા રાજકોટને જરૂરીયાત મુજબ નર્મદાના નીર આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેયર ડો.પ્રદિપ ડવને આપ્યું વચન ચાલુ સાલ વરસાદ ખેંચાવાના કારણે શહેરની જળ જરૂરીયાત સંતોષતા…

આગામી રક્ષાબંધનના પાવનપર્વે અનુલક્ષીને શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન ગુજરાતની જનતા માટે રાત…

કોંગ્રેસે 70 વર્ષમાં ન ર્ક્યુ તેનાથી વધુ કામ મોદીએ 7 વર્ષમાં ર્ક્યુ: વિજયભાઈ રૂપાણી લીંબડીમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાની જન આશિર્વાદ યાત્રામાં સામેલ થતા મુખ્યમંત્રી વિજયભાઈ…

3.03 કરોડ નાગરિકોને પ્રથમ ડોઝ અને 97 લાખ લોકોને બંને ડોઝ અપાયા વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટે હાલ વિશ્ર્વ આખા પાસે એક માત્ર હથીયાર વેકિસન છે.…

રાત્રીના 11 થી સવારના છ વાગ્યા સુધી કરફયુ અમલમાં રહેશે રાજયભરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છતાં સલામતીના ભાગરૂપે સરકાર દ્વારા રાજકોટ સહિત આઠ મહાનગરોમાં…

ગુજરાત સહિત દેશભરમાં 75માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી જૂનાગઢના પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે. જ્યાં મુખ્યમંત્રી…

મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું કે વન મહોત્સવો થકી રાજ્યની જનતાને વૃક્ષારોપણનું મહત્વ સમજાયું છે. વર્ષ 1950માં કનૈયાલાલ મુનશીએ દેશભરમાં વન મહોત્સવની શરૂઆત કરી ત્યારથી આજ દિન…

72માં વનમહોત્સવની ઉજવણી: 21માં સંસ્કૃતિક વનનું પ્રજાર્પણ કરતા સીએમ વલસાડ : તા: 14 :  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના પૂર્વદિને મારુતિ નંદન હનુમાનજીને સમર્પિત ગુજરાતના…