- વર્ષ 2027માં ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે
- આતંકી નુસરત અને નાફરાન 40 વાર ખેડી ચુક્યા છે ભારતનો પ્રવાસ
- કરૂણાંતિકા : વર્ષામેડી ગામે તળાવમાં ડુબી જતાં ત્રણ શ્રમિક પરિવારના ચિરાગના જીવનદીપ બુઝાયા
- ગુજરાત એટીએસનું વધુ એક ઓપરેશન : પોરબંદરમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ
- લોહીયાળ સૌરાષ્ટ્ર 24 કલાકમાં 3 લોકોની લોથ ઢળી
- ટાટા ગ્રૂપ Tata Playમાં ડિઝનીનો હિસ્સો ખરીદી શકે છે !!
- હવામાન વિભાગની ચાર એપ્લીકેશન વરસાદ-વાવાઝોડા અંગે આપશે સચોટ માહિતી
- ચાલ ધીમી પણ જિંદગી લાંબી : કાચબો છે પ્રેરણા સ્ત્રોત
Browsing: collector
રાજકોટના નવા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કોરોના રસીકરણ ઝુંબેશને પ્રાથમિકતા આપી આજે પ્રથમ મીટિંગ અને વિડીયો કોન્ફરન્સ વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા માટે કરી હતી. નવનિયુક્ત કલેકટર …
4553 ચોરસ કિલોમીટર વિસ્તાર 419 ગામ અને 15 લાખથી વધુ વસ્તી ધરાવતા જૂનાગઢ જિલ્લાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચાવવા ઉપરાંત કોરોના મૂકત બનાવવો છે. તેમ નવનિયુક્ત…
ગુજરાતમાં હાલમાં એક સાથે 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જે બદલી મુજબ બધા અધિકારીઓ પોતાનો પદભાર સંભાળવા લાગ્યા છે. જયારે કચ્છ જિલ્લા કલેકટરનો પદભાર…
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા 77 સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓના કલેકટર, મ્યુનિ.કમિશનર અને ડીડીઓની બદલીનો મોટો ઘાણવો ઉતારવામાં…
રાજ્યમાં ફરી એક સાથે 77 IAS ઓફિસરોની સાગમટે બદલીના ઓર્ડર ગાંધીનગરથી નિકળ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના અને જિલ્લાઓના ક્લેક્ટર અને મ્યુનિશિપાલ કમિશનરની બદલી કરવામાં આવી છે. જેમાં…
16 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓની SOP સાથે અભ્યાસ કરવાની મંજૂરી આપો ; જિલ્લા કલેક્ટરને રજુઆત કોરોનાને લીધે કોચિંગ ક્લાસ છેલ્લા 15 મહિનાથી બંધ છે. આથી સંચાલકોની…
જિલ્લામાં જમીન પચાવી પાડવાના કારસાઓ છાશવારે બની રહ્યા છે. ત્યારે સરકારે અમલમાં મુકેલા લેન્ડગ્રેબિંગ એક્ટ અંતર્ગત જિલ્લા કલેક્ટર આવા તત્વો સામે ગાળિયો કસવામાં કોઈ કસર છોડી…
કોરોના વાયરસ (કોવીડ-19) સંક્રમણના કારણે જે બાળકોના માતા-પિતા અથવા કોઈ એકનું અવસાન થયેલ હોય તેવા 0 થી 18 વર્ષના બાળકોની કાળજી, સુરક્ષા અને સ્વાસ્થ્યના હિતને ધ્યાને…
દરરોજ કોરોના સંક્રમણના કેસમાં ધરખમ ઘટાડો નોંધાય રહ્યો છે. હોસ્પિટલમાં ખાલી પડેલા બેડ, વેન્ટિલેટર અને ઓક્સસીજનનો પર્યાપ્ત જથ્થો આપણે તે વાતની સાબિતી આપે છે. હાલ કોરોના…
ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ વ્યાપક નુકસાન કરેલ. જેમાં ઉના, ગીરગઢડા, કોડીનાર તાલુકા વધારે અસરગ્રસ્ત થયેલ અને ખેડૂતો, પશુપાલકો, મકાનો તેમજ લોકોને ખુબ જ નુકસાન થયેલ. જે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.