Browsing: dharmik news

અબતક, રાજકોટ સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વના શુભારંભે ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ‘ડુંગર દરબાર’ અમિન માર્ગ ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબ (ધીર ગુરુદેવ)એ પ્રવચન ધારામાં…

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો મંગલ પ્રારંભ થયો છે. ત્યારે જૈન-જૈનેતરો ભગવાનની ભકિતમાં રસતરબોળ થયા છે. વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોનો લાભ લઈ રહ્યા છે. ગઈકાલથી દેરાવાસી જૈનોનું પર્યુષણ પર્વ…

અબતક,રાજકોટ ગઈકાલથી દેરાવાસીઓનાં પર્યુષણ પર્વનો મંગલ પ્રારંભ થયો છે તો આજથી સ્થાનકવાસી જૈનો પર્યુષણ પર્વ ઉજવશે. પર્યુષણ પર્વ દરમ્યાન સ્થાનકવાસી જૈનો ઉપાશ્રયમાં જઈ ભકિતભાવપૂર્વક પૂજન-અર્ચન-આરાધના કરશે.…

મેષ રાશિફળ (Aries): તમારું મન સંત સાથેની મુલાકાતથી ખુશ રહેશે. તમે ગુસ્સે થશો ત્યારે પણ ગુસ્સો નહીં આવે. આની મદદથી તમે ખરાબ વાતાવરણને વધુ સારું બનાવી…

અબતક,રાજકોટ આગામી તા.૬-૯ને સોમવારે સોમવતી અમાસ છે. આ દિવસે સવારે શ્રાવણ વદ ચૌદશ સવારે ૭.૩૯ સુધી છે. ત્યારબાદ આખો દિવસ અમાસ તિથિ હોતા શ્રાવણ મહિનાના અંતીમ…

અબતક, રાજકોટ જગતના દરેક ‘પર’થી પરે થઇને જાત સાથે મિત્રતા કરતાં કરતાં જિન બની જવાનો કલ્યાણકારી બોધ પરમધામ સાધના સંકુલના અણુ અણુમાં ગુંજી ઉઠયો હતો. જયારે…

અબતક, ગોંડલ સંપ્રદાયના બહુશ્રુત આચાર્ય સ્વ. જસાજી સ્વામિના પાટાનુપાટ સ્થવિર ગુ‚દેવ સ્વ. પુ. પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન આગમ અર્ક દર્શક, અનંત ઉપકારી પરમપૂજય ગુ‚દેવ બા.બ્ર. રાજેશમુનિજી…

અબતક, રાજકોટ શ્રમણ સંઘીય મંત્રી ગૌરક્ષાના પ્રખર હિમાયતી રાષ્ટ્રીય સંત પૂ.કમલમુનિજી મ.સા. ‘કમલેશ’, તપોમૂર્તિ પૂ. ઘનશ્યામમુનિજી, આગમજ્ઞાતા પૂ.ગૌતમમૂનિજી, તપસ્વી પૂ. અરિહંતમુનિજી, સેવાભાવી પૂ. કૌશલમુનિજી અને કવિરત્ન…

અબતક, રાજકોટ મહેસાણા જિલ્લાના બેચરાજી ગામમાં આવેલા સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. જેમાં મોઢેરાનું સૂર્યમંદિર સોલાર ઉર્જાથી રાઉન્ડ ધ ક્લોક ઝગમગી ઉઠશે.…

મેષ રાશિફળ (Aries): આ દિવસે નોકરી અને ધંધામાં ઇચ્છિત પરિણામ મળતાં આનંદ થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત રહેશે. આજે તમે તમારા ધંધાને લગતા કેટલાક…