Browsing: featured

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીના રોજ ભગવાન નરસિંહ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા અને હિરણ્યકશ્યપને મારવા માટે અવતાર લીધો હતો. હિરણ્યકશ્યપને એવું વરદાન હતું કે, તેને…

સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોવિડ-19ની મહામારીને કારણોસર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ…

પૃથ્વી પર રહેલ વાતાવરણ જેમ કે વાયુ, પાણી અને સૂર્યપ્રકાશ એ મનુષ્યને જીવન પુરુ પાડે છે અને આ વાતાવરણથી જ માનવજીવન પૃથ્વી પર શકય બની રહ્યું…

અમદાવાદ: પ્રેમને પવિત્ર માનવામાં આવે છે,પરંતુ પ્રેમને લાંછન લગાડતો કિસ્સોઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક પ્રેમમાં ભાંડા ફોડ કિસ્સો સામે છે. જેમાં રિલેશનશિપમાં…

લોકડાઉનને કારણે અનેક લોકોના ધંધા ઠપ્પ થઈ જતા તેઓ બેકાર બન્યા હતા, તો અનેક લોકો હિંમતભેર વિકટ પરિસ્થિતિનો સામનો કરીને તેમની આવડત મુજબ વિવિધ ધંધા કે…

વડોદરા: કોરોનાની બીજી લહેરે દેશના તમામ લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. રાજનેતાઓથી લઈને સામાન્ય લોકો પણ કોરોનાના ભરડામાં આવી ગયા છે. ત્યારે એક ચોંકાવનારો કિસ્સો…

‘તાઉતે’ વાવાઝોડાએ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં ખુબ નુકશાન કર્યું છે. તેમાં સૌથી વધુ નુકશાન ખેડૂતો અને માલધારી લોકોને થયું છે. માલધારી લોકોના માલઢોર (ગાય, ભેંસ,…

કર્ણાટકમાં કોરોના વાયરસનો કહર હજુ યથાવત છે જેના કારણે રાજ્યમાં લોકડાઉન 7 જૂન સુધી વધારવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન, રવિવારે કર્ણાટકમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું…

‘તાઉતે’ તો આવી ને જતું રહ્યું, પણ તેની અસર આજે પણ ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. ખેતીના નુકશાનથી લઈ કાચા મકાનો, વીજ પુરવઠા સુધી અસર થઈ…

દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની ચેઈને ચોડવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે 18-44 વર્ષથી વધુ વયના લોકોને…