Browsing: ganesha

અબતક, રાજકોટ ગણપતિદાદાને દુર્વા અર્પણ કરવાથી જીવનમાં ટાઢક થાય છે  ગણપતિદાદા ને વિઘ્નહર્તા  કહેવામાં આવે છે  પુરાણો પ્રમાણે જોઇએ તો પાર્વતીજીના માનસ પુત્ર ગણપતિદાદાનો જન્મ પાર્વતીજીએ…

અબતક-રાજકોટ ત્રિકોણબાગ કા રાજા ૨૨માં ગણપતિ મહોત્સવનો શહેરની મધ્યમાં ત્રિકોણ બાગ ચોક ખાતે શાસ્ત્રોક્ત પૂજા અને મહાઆરતીના શંખનાદ સાથે મંગલ પ્રારંભ થયો છે.મંગલમૂર્તિ મહોત્સવના પ્રથમ દિવસે…

મહારાષ્ટ્રમાં વર્ષોથી ઉજવાતો ગણેશ ઉત્સવ હવે આપણાં ગુજરાત અને કાઠીયાવાડમાં પણ રંગે ચંગે ઉજવાય છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી આ ઉત્સવનો પ્રારંભ થાય છે. આ દિવસે…

વીરાણી બહેરા મુંગા શાળામાં આયોજીત વર્કશોપમાં ૫૧ બાળકોએ ભાગ લઈ માટીની મૂર્તિનું સર્જન કર્યું અબતક, રાજકોટ ગણપતિ મહોત્સવની રંગીલા રાજકોટ શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.…

દુંદાળા દેવની ઉપાસનાથી શંકર-પાર્વતી પણ અભિભૂત થયા હતા: આજે પણ ગણપતિ સૌના લાગણીના પ્રતિક બની રહ્યાં છે અબતક-રાજકોટ શિવજીના પુત્ર અને રિધ્ધી-સિધ્ધીના પતિ તરીકે ગણેશ…

ભકતોનાં ઘરોમાં બિરાજમાન થયા દુંદાળાદેવ; દરરોજ સવાર-સાંજ આરતી, પૂજન-અર્ચન સાથે શ્રધ્ધાનો સાગર ઘુઘવશે ભાદરવા સુદ ચોથ એટલે કે આજે ગણેશ ચતુર્થી સાથે ગણપતિ મહોત્સવનો શુભારંભ થયો…

આઠેય દિશાના સ્વામી-ગણપતિ પ્રથમ ઓમનું રટણ કર્યા વિના કોઈ મંત્રો સિધ્ધ થતા નથી શ્રી ગણેશ એટલે ? ગણેશ-ગણ-સમુહ-દેવતાઓનાં ઈશ-સ્વામી એટલે, ગણેશ ગણનો અર્થ પાલન કર્તા પણ…

બેન્ડવાજા, ડી.જે.ના તાલે આજે સૌરાષ્ટ્રભરમાં વિવિધ પંડાલોના ગણપતિને વિદાય: કયાંક રાસ ગરબા તો કયાંક મહાપ્રસાદના આયોજન સાથે મહોત્સવની પુર્ણાહુતિ આજે ગણેશજીની વિદાયનો દિવસ છે. જે આસ્થા…

એક માન્યતા પ્રમાણે આ દિવસે ગણપતિ બાપાના લગ્ન થયેલા; વ્રત અને પુજા કરવાથી વિઘ્નહર્તા વિઘ્નો દૂર કરે છે. વૈશાખ શુદ ચોથને બુધવાર તા. ૮.૫ના દિવસે કાલે…

આજકાલ દેશભરમાં ગણેશઉત્સવ ખૂબ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભક્તો તેમની આસ્થા સાથે ગણેશજીની પુજા અને તેમની મનોકામના પુર્તિ માટે વંદના કરે છે. પરંતુ આજે અમે…