Browsing: jain

18 ડિસેમ્બરે  દળદાર સોવેનિયરનું પ્રકાશન: દાતાઓનું સન્માન કરાશે આજથી સો વર્ષ પહેલાં હાલાર પંથકનાં દિર્ઘદ્રષ્ટા જૈન શ્રેષ્ઠીઓએ કેળવણીનું મહત્વ સમજી સમાજના બાળકોના શિક્ષણમાં સહાયરૂપ થવાના ઉમદા…

માત્ર રૂ.10માં સાત્વીક જૈન ભોજન-ટિફિન અપાશે: બુધવારે સામુહિક આયંબિલ તપ ગોંડલ સંપ્રદાયના ગુજરાતરત્ન પૂ.  સુશાંતમુનિ મ઼સા., સદગુરુદેવ પૂ.  પારસમુનિ મ઼સા. તથા ગુરુપ્રાણ પિરવાર અને બોટાદ, સંઘાણી,…

હિન્દુ ધર્મના ‘રામાયણ’ ‘મહાભારત’, ‘વિષ્ણુપુરાણ’ ભાગવતગીતા, જૈન ધર્મના  નવ તત્વો કમ્પપૈઢી તત્વાર્થ સંસ્કૃત ભાષામાં જ રચાયા છે સંસ્કૃત એ આદિકાળથી બોલાતી પ્રાચીન ભાષા છે તે સંસ્કૃતિ…

ભાગ્યવંતાબાઇ મહાસતિજીની 30મી પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક નરેન્દ્રમુનિ મ઼.સા.ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી બા.બ્ર. જય-વિજય પિરવારના કૃપાપાત્ર સુશિષ્યાઓ શ્રુતનિધિ બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી આદી…

પૂ. વિમલાજી મહાસતીજી આદિ ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન  સંપન્ન પૂ. ભાગ્યવંતાબાઈ મહાસતીજી ની 30મી પુણ્યતિથી એવમ માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ ની 16મી પુણ્યતિથી નિમિતે રૂષભ-વાટિકા ખાતે વિવિધ…

વાંકાનેરમાં બસ્સો ઓગણીસ વર્ષ પુરાણા તિર્થકરના દેરાસરમાં સ્થાપના દિને ધ્વજારોહણ મહોત્સવ ઉજવાયો વાંકાનેરના 219 વર્ષ જુના તિર્થકર અજીતનાથદાદા અને તિર્થકર ચંદ્રપ્રભુસ્વામીના જૈન દેરાસરમાં આજે સ્થાપના દિને…

ચાતુર્માસ પાખી સાધુ તો વિચરતા ભલા તીથઁકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી એક…

સ્વ. રસિકભાઇ પારેખે ર8 વર્ષ પૂર્વે પ્રજવલિત કરેલ સેવાયજ્ઞની જયોત આજે પણ ઝળઝળે છે પૂ.સ્મિતાબાઇ મહાસતીજીની શુભ નિશ્રામાં યોજાયો કાર્યક્રમ: 175 જેટલા પરિવારોને સાધર્મિક કીટ અપાઇ…

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ તથા જીવદયા ગ્રુપ રાજકોટ પ્રેરિત અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તથા એચ.એમ. જૈન મેટ્રીમોનિયલ ગ્રુપ રાજકોટ આયોજીત પરિચય મેળામાં દેશભરમાંથી ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયું જૈન…

ત્રીજા નોરતે સોની સમાજનાં આગેવાનો દ્વારા માંની આરતી: ચોથા નોરતે ચુડી, બીન્દી તથા સાફા પાઘડીની સ્પર્ધા અને દુપટ્ટા સનગ્લાસ થીમ રહેશે સતત પાંચમા વર્ષે એ જ…