Browsing: Mahisagar

                     જીલ્લા યુવા ક્ષત્રિય સેના દ્વારા આવેદનપત્ર  મહિસાગર સમાચાર મહીસાગરના બાલાસિનોર ખાતે  મામલતદાર સાહેબને  ડાકોર ટ્રસ્ટ દ્રારા…

ગુજરાતના મહીસાગર જિલ્લામાં ભારતનું પ્રથમ NQAS પ્રમાણિત સબ સેન્ટર – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આયુષ્માન ભારત હેઠળ રાજ્યમાં સ્થિત  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની 12.21 કરોડથી વધુ…

સંતરામપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું મહીસાગરના સંતરામપુરમાં  પ્રતાપ પૂરા ચોક ખાતે મહારાણા પ્રતાપની               પ્રતિમાનું અનાવરણ કરાયું…

મહિસાગરના ખાનપુર તાલુકામાં આવેલી છાણી ખાતુ ડામોરની મુવાડી ગામે મહિલાને ગોળી વાગવાની ઘટના બની છે. જ્યાં જંગલ વિસ્તારમાં લાકડા વીણવા માટે ગઈ હતી. તે સમયે ડુક્કર…

આજના યુગમાં સાચો પ્રેમ કરવો ખૂબ જ અઘરો છે. પ્રેમમાં થોડી ઘણી મુશ્કેલીઓ આવી નથી કે બન્ને એક બીજાને છોડીને જતા રહે છે. પ્રેમ કોઇ વ્‍યકિતના…

રાજયમાં માર્ગ અકસ્માતની ઘટનાનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક ગોઝારા સમાચાર સામે આવ્યા છે જેમાં જાનને અકસ્માત નડ્યો હતો.જેમાં ૮ લોકોના મોત…

માતા તો માતા કહેવાય પછી તે સગી  માતા હોય કે સાવકી ત્યારે રાજ્યમાં માતૃત્વને લાંછન લગાડવાની ઘટના સામે આવી છે જેમાં સાવકી માતાએ 7 વર્ષના માસુમને…

મહીસાગર જિલ્લામાં  ગઈકાલ રાત્રે હોન્ડાના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. એકાએક શોરૂમમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને જાનહાની નહિ પરંતુ શોરૂમના માલિકને મોટું નુકસાન…

ગુજરાતમાં એક સાથે ૪૫ લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના મહીસાગર જીલ્લાના બાલાસિનોરની છે જ્યાં એક સાથે 45 જેટલા હિન્દુ સમાજના લોકોએ ધર્મ…

સંતરામપુરમાં દિવસે ને દિવસે તસ્કરો બેફામ બનતા જાય છે. ચોરીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ ચાર ચોરીના બનાવો સામે આવ્યા છે. સંતરામપુર નગરમાં બ્રહ્માણવાડ…