Browsing: navratri

નવરાત્રિ પર્વ વર્ષમાં ચાર વાર આવે છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, વર્ષમાં ચાર-ચાર નવરાત્રિ આવે છે તે ચારમાં ચૈત્રિ નવરાત્રી અને આસો નવરાત્રિ સુપ્રસિઘ્ધ છે.…

આ તહેવાર ગુજરાતની અસ્મિતા અને ઓળખાય છે: નવરાત્રી આદ્યશકિત મા અંબાની ઉપાસનામાં ઉજવવામાં આવે છે: નવ દિવસ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા પૂજાપાઠ અને ચંડી પાઠ કરવામાં આવે…

જુનાગઢ અંબાજી મંદિર, ચોટીલા, ગોંડલ ભૂવનેશ્વરી મંદિરે દુર્ગાપૂજન, માટેલ, જામનગરમાં અનુપમ શણગાર આદ્ય શક્તિને આરાધવાના નવલા નવરાત્રિના દિવસો આજ સોમવારથી શરૂ થઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રની શકિતપીઠોમાં…

નોરતાની પૂર્વ સંઘ્યાએ વરસાદ પડતા ચિંતા કરી રહેલા રાસોત્સવના આયોજકોની ચિંતા હળવી કરતી આગાહી નવરાત્રીની પૂર્વ સંઘ્યાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઇ દોઢ…

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એક એવું પર્વ છે જે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને શોભાવે છે. એકમથી નોમ ના નવ દિવસો માં…

સમાજના નાના માણસથી માંડીને ઉઘોગપતિ સુધીના એક પ્લેટફોર્મ પર માણશે નવરાત્રિ સમથળ ગ્રાઉન્ડ, ડબલ કારપેટ, ઇન્ટરપાકીંગ, ટાઇટ સિકયોરીટી સહિતની તૈયારીઓ પૂર્ણ રાજકોટ શહેરમાં સેક્ધડ 1પ9 ફુટ…

કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે દીપ પ્રાગટયથી શરૂ થશે માતાજીની આરાધના સોમવારને તા. ર6મીએ પહેલું નોરતું છે અને સરગમ લેડીઝ કલબની બહેનો આ ગોપી રાસોત્સવમાં…

મહિષાસુર સાથે નવ-નવ દિવસ યુધ્ધ કર્યા બાદ મા દુર્ગાનો વિજય થયો નવરાત્રિના દિવસો એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો. આસો સુદ એકમથી નોમ સુધીના નવ દિવસો. નવરાત્રિના…

ગુજરાતની શાન ગણતા વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવની બે વર્ષ બાદ થશે ઉત્સાહભેર ઉજવણી: પ્રાચિન સાથે અર્વાચિન રાસોત્સવની જમાવટ જામશે અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, માતાના મઢ…

જૈનમ્ નવરાત્રી મહોત્સવ યાદગાર બની રહેશે: ‘અબતક’ની મુલાકાતે આવેલા જૈનમ્ના આયોજકોને વિશ્ર્વાસ સૌરાષ્ટ્રમાં નવરાત્રીનો દમામભેર પ્રારંભ થઇ રહ્યું છે ત્યારે જૈન સમાજ માટે ખાસ જૈનમ્ નવરાત્રી…