Browsing: okha

સૌરાષ્ટ્રની પ્રથમ દરજજાની ઓખા પોષ્ટ ઓફીસની હાલત ઘણા સમયથી કથળેલી જોવા મળે છે. કર્મચારીની ઘટ, કોમ્પ્યુટર બંધ, ટેકનીકલ ફોલ્ટથી તમામ સેવાઓ બંધ, નેટ સેવા બંધ જેવી…

દેશના પશ્ર્ચીમ કિનારે આવેલ તીર્થ ભૂમી ઓખા બેટ કે જે દ્વારકાથી ૩૦ કી.મી. દૂર આવેલ છે. આ સ્થળ હિન્દુ, મુસ્લીમ શીખ વગેરેનાં ધર્મના લોકોનું પવિત્ર યાત્રાધામ…

ઓખામાં દાયકાઓ જુનુ ગાયત્રી જ્ઞાનમંદિર આવેલ છે. જેમાં માણેક પરિવાર દ્વારા વિશાળ દ્વારકાધીશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. અહી દરરોજ સવારે મંગલા આરતી અને રાત્રીનાં સયંન…

દેશનું ચારધામનું એક યાત્રાધામ હરીદવારના ગંગાઘાટ પર આવેલ પારેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રાક્ષવૃક્ષ અને તેના સાનિધ્યમાં આવેલ 12 જ્યોતિલિંગના દર્શના અનોખી મહાત્મ્ય રહેલ છે. આ સાથે હરિદ્વારમાં…

લાખો માચ્છીમારીઓ બેકારીની ખપ્પરમાં હોમાતા બચાવવા તંત્ર કયારે જાગશે? ઓખા મંડળનો દરિયા કિનારો ગુજરાત જ નહીં દેશનો પ્રથમ કક્ષાનો માચ્છીમારી ઉદ્યોગ ગણવામાં આવે છે. અહીં લાખો…

ઓખા કોસગાર્ડ જવાનો દ્વારા છેલ્લા ઘણાસમયથી સ્વચ્છતા અભિયાનીન જયોતને જલતી રાખવામાં આવી છે. ઓખાનાભારતીય તટરક્ષક દળના જવાનો દ્વાર દરીયા વિસ્તારોની સુરક્ષા સાથે દરીયા કિનારાની સ્વચ્છતાઅંગે સપૂર્ણ…

ઓખાની નવ દાયકા પુરાની ચાર પેઢીઓ સાથે ઓખાના તમામ વેપારીઓએ નવા વર્ષના શુભ પ્રારંભે ચોપડા પૂજન સાથે કોમ્પ્યુટરનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને નવા વર્ષની…

હાલ પાકિસ્તાની કબજામાં એક હજારથી પણ વધારે બોટો ભંગાર થઈ રહી છે સૌરાષ્ટ્રનો દરીયોકિનારો માછીમારોનું સ્વર્ગ ગણાય છે. અહીં ૧૫મી ઓગસ્ટથી ૧૫મી મે સુધી હજારો માછીમારોની…

દેશમાં ૧૫મીથી ૨ જી ઓકટોબર સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહ ઉજવાય છે. જેના ભાગ રૂપે ઓખા કોસગાર્ડ દ્વારા પણ દર વર્ષે કોસ્ટલ કલીનીક ડે ની ઉજવણી કરવામાં…

ઓખા રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલ વેસ્ટન રેલવે જનરલ મેનેજર અનીલકુમાર ગુપ્તા સાથે રાજકોટ ડીવીઝનના ડી.આર.એમ. નીનાવે સ્પેશ્યલ ટ્રેનથી ઓખા રેલવે સ્ટેશને સવારે આવી પહોચ્યા હતા. અહી…