Browsing: Paryushan

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો વિશ્વ વ્યાપી આરાધના મહોત્સવ સમયના કોઈક કોઈક ખંડમાં એવું સામર્થ્ય હોય છે જે આત્માને પળમાં પરમાત્મા બનાવી શકે છેે સંપત્તિનો ભોગવટો કરનારા લક્ષ્મીપતિ…

ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઈને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઈ ચુક્યો છે. આજે પર્યુષણના યરીજ મંગલકારી દિવસોમાં પ્રતિક્રમણ, સામુહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન,…

અબતક ચેનલ તથા અબતક ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ પરથી લાઈવ પ્રસારણ માણવાનો લ્હાવો ‘અમે જૈન, એક જૈન’ના સુત્ર સાથે જૈન જાગૃતિ સેન્ટર, જૈન સોશિયલ ગ્રુપ અને જૈનમ…

દેશ-વિદેશનાં ૧૫૦થી વધુ સ્થાનકવાસી જૈન સંઘોએ ઓનલાઈન પર્વ આરાધનામાં જોડાઈને સર્જ્યો ઈતિહાસ વર્તમાન સમયમાં ધર્મક્ષેત્રમાં જઈને પર્વાધિરાજ પર્વની આરાધના કરવું જ્યારે સંભવ નથી ત્યારે રાષ્ટ્રસંત પરમ…

પર્યુષણ પર્વની ઉજવણી સાદગીપૂર્ણ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પર્યુષણ પર્વ નિમિતે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન પ્રકૃતિએ માનસ…

પ્રતિક્રમણ, સામૂહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય જેવી ક્રિયાઓ ઘરે જ થશે: ગુરૂ ભગવંતો દ્વારા ઓનલાઈન પ્રવચન: બુધવારે મહાવીર જન્મોત્સવ ભગવાન મહાવીર સ્વામીના…

પ્રતિક્રમણ, સામૂહિક તપ, પારણા, જન્મ કલ્યાણક વાંચન, સંઘ સ્વામી વાત્સલ્ય જેવી ક્રિયાઓ ઘરે જ થશે: ગુરૂ ભગવંતો દ્વારા ઓનલાઈન પ્રવચન: બુધવારે મહાવીર જન્મોત્સવ ભગવાન મહાવીર સ્વામીના…

આત્માનું ઓડીટ કરવાના ઉત્તમ દિવસો એટલે પર્યુષણ પર્વ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે,પરંતુ મહા પુરુષોએ આગળના સાત…

૧૫મીથી સવારે લાઈવ પર્યુષણ પ્રવચન ધારા રાજકોટ કોલકતા ખાતે ધીરગૂરૂની નિશ્રામાં ઉત્તરાધ્યયન સૂત્ર અર્પણ વિધિ કરવામાં આવી હતી. કમાણી જૈન ભવન કોલકાતાના આંગણે પૂ. ગૂરૂદેવ ધીરજમૂનિ.…

રાષ્ટ્રસંત ગૂરૂદેવ પૂ. નમ્રમૂનિ મહારાજના સાનિધ્યમાં ગૂરૂ પ્રાણલાલજી મહારાજની ૧૨૧મી જન્મજયંતિનો અવસર અર્પણોત્સવ ઉજવાયો: પૂ. પ્રાણકુંવરબાઈ મહાસતિજીના ૮૯મા જન્મદિને સૌએ પાઠવી શુભેચ્છા રાષ્ટ્રસંત ગૂરૂદેવ પૂ. નમ્રમૂનિ…