Browsing: Paryushan

આવતીકાલે જૈન મહાપર્વ સંવત્સરી કાલે ઉપવાસ, એકાસણા કે આયંબિલ જે થઇ શકે તે તપ આરાધના કરવી જોઇએ: મનોજ ડેલીવાલા આવતીકાલે વર્ષનો શ્રેષ્ઠ દિવસ, જૈન મહાપર્વ સંવત્સરી…

દરેક તીથઁકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે.માતા ત્રિશલાને સપના આવ્યા બાદ ધમે જાગરણ કરી રાત્રિ વ્યતિત કરે છે.સવારમાં ત્રિશલા માતા પોતાને આવેલા સપનાની વાત મહારાજા…

૩૪ ઉપવાસના ઉગ્ર તપસ્વી પૂજ્ય શ્રી ઝયણાજી મહાસતીજીની ભૂરી ભૂરી અનુમોદના સાથે “જૈનત્વ લેવલ કે લેબલ?” નાટિકાએ સહુને અહોભાવિત કર્યા મન-વચન-કાયારૂપી આપણી ઉર્જાને આપણે પ્રકાશ પાથરતાં…

મહાવીર જન્મવાંચનના પાવન દિને દાતાના સહયોગથી મંદબુઘ્ધિના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઇને આવતા મહા મંગલકારી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજ છઠ્ઠો દિવસ…

એકી સાથે ૧૧૧૧૧૧ જૈનો સામુહિક સંવત્સરી પ્રતિક્રમણની આરાધના કરશે: ‘અબતક’ ચેનલ અને ડિજિટલ મીડિયામાં લાઈવ પ્રસારણ થશે પવાર્ધિરાજ પયુષણનાં અંતિમ દિવસે એટલે કે તા.૨૨-૮ શનિવારના રોજ…

પર્યુષણ પર્વના પાંચમા દિવસે જૈનોના ૨૪માં તીર્થકર એવા ભગવાન મહાવીરની જન્મ કલ્યાણકની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ચાંદી બજાર ખાતેના શેઠજી જિનાલય ખાતે ભગવાન મહાવીરના જન્મ…

પ્રતિક્રમણ એટલે પરિભ્રમણને પૂર્ણ વિરામ… જૈન દશેનમાં પશ્ચયાતાપ – પસ્તાવાને અતિ મહત્વ આપેલું છે.મિથ્યાત્વ અને અજ્ઞાન દશાને કારણે પાપ થઈ જાય તો પાપીને નહીં પરંતુ તેના…

વૈજ્ઞાનિકો જેને પ્રયોગ દ્વારા પ્રુવ કરે, ભગવાન એને પ્રજ્ઞા દ્વારા જાણે અઢી હજાર વર્ષ પહેલા ભગવાને કહેલા શબ્દોને પકડવા મથતા વૈજ્ઞાનિકોને અમુક અંશે સફળતા પણ મળી…

એક લાખથી વધુ રકમના ઇનામની સ્પર્ધામાં ૧૦૮ સ્પર્ધકો વિજેતા જાહેર પાર્શ્વના-પદ્માવતી સમારાધક, લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ…

જૈનોનુ મહાપર્વે પર્વધીરાજપર્યુષણ પર્વની શરૂઆત થઈ ચુકી છે.જામનગરના તમામ જિનલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, આ વર્ષે કોરોના મહામારીના કારણે દેરાસરોમાં સોશ્યિલ ડિસટ્ન્સ અને સરકારીનિતિ નિયમો અનુસાર…