Browsing: Pm Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે ફરી ગુજરાતમાં : આઝાદી કા અમૃત મહોત્સવનો કરાવશે પ્રારંભ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ રહેશે ઉપસ્થિત અમદાવાદના ગાંધીઆશ્રમ…

અમદાવાદ એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા પીએમનું સ્વાગત પ્રધાનમંત્રી દ્વારા કોન્ફરન્સમાં સેનાના જવાનોનો જુસ્સો વધારતું સંબોધન પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની…

એક જમાનામાં બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં વેપારના નામે રાજ સ્થાપ્યુ હતું, હવે આ જ યુરોપીયન દેશો માટે ભારત સાથે વેપાર બન્યો મહત્વનો ભારતના અર્થતંત્રને ૫…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજે ‘ઇન્ડિયા ટોય ફેર’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશમાં આ પ્રકારના પ્રયાસોથી રમકડાના ઉદ્યોગના વિકાસને વેગ મળશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

વિશ્વના ર૦ દેશો અને દેશના ૧૦ રાજયો સમિટમાં ભાગ લેશે બંદરીય ક્ષેત્રોમાં ઉઘોગો સહિત આયાત નિકાસને પ્રોત્સાહન આપવા દીનદયાળ પોર્ટ કંડલા ખાતે બીજી માર્ચથી ત્રણ દિવસની…

૨૦૪૯ સુધીમાં ચીનનું આધુનિક સમાજ વ્યવસ્થા સુદ્રઢ કરવાનું લક્ષ્યાંક ૨૧મી સદીના વિશ્ર્વના માનવ સમાજ માટે ગરીબી નાબૂદી અને સુખ સમૃધ્ધિની પ્રાપ્યતા સુખનું લક્ષ્યબિંદુ બન્યું છે. ભારત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી મીટિંગને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી કૃષિથી માંડી, પશુપાલન અને મત્સ્યપાલન સુધી એક હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો: વડાપ્રધાન મોદી…

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે ત્યારે ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ભાજપના ૧પ લાખ જેટલા પેજ પ્રમુખને…

રાજ્યસભાના ચાર સાંસદોનો આજરોજ કાર્યકાળ પુરો થયો હતો. આજે વિદાયમાન આપતી વખતે વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. મોદીના આંખમાં ઝળઝળીયા આવી ગયા હતા. તેમણે સંસદમાં…

લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં રાજકીય વિજય માટે મત મહત્વના બને છે ત્યારે અત્યાર સુધીના રાજકારણમાં મતલુભાવન રાજકારણમાં દેશહિત અને વિકાસ અભિગમ ના બદલે મતદારોને મત પેટી સુધી…