Browsing: pooja

દાદા ફાઉન્ડેશનના દિપકભાઈના આશિર્વાદ લીધા મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઇને સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ વિધિવત સંભાળતા પૂર્વે અડાલજ ત્રિમંદિરના દર્શને જઇને પૂજન-અર્ચન કર્યા…

વર્તમાન સમયમાં સ્ત્રી અને પુરુષ સિવાય થર્ડ જેન્ડરને પણ માન્યતા આપવામાં આવી છે. આ થર્ડ જેન્ડરને લોકો ભારતમાં કિન્નરના નામથી ઓળખે છે. અર્થાત્ આ ન તો…

ગુરુવારે કરવા ચોથના દિવસે સાંજે ચંદ્ર દર્શન સમયે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં છે અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં છે આથી આ વર્ષે કરવા ચોથનું વ્રત ઉત્તમ ફળદાયી…

આદ્યશક્તિની આરાધનાનો સર્વશ્રેષ્ઠ સમય નવ નોરતા નું આદિકાળથી રહેલું મહત્ત્વ આજે પણ અક્ષર: સનાતન પર્વ યોગી પુરુષો સદેવ જેનું ચિંતન કર્યા કરે છે તોફાન જેના પ્રકાશથી…

શનિ જયંતિ દર વર્ષે જેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન શિવની કૃપાથી શનિદેવ મહારાજને ન્યાયના દેવતાનો અધિકાર મળ્યો છે. શનિના પ્રકોપથી વેપારમાં…

યુ.કે, અમેરિકા, ઇન્ડોનેશીયા, થાઇલેન્ડ, સિંગાપુર સહીત વસતા ભારતીયોને ઘરબેઠા નમન પ્રસાદી પહોચાડવામાં આવે ભારત બાર જયોતિંલીંગ પ્રથમ સોમનાથ તીર્થમાં પવિત્ર શ્રાવણ માસની વિશેષ પૂજા કરતા કેટલાક…

કસ્તુરીનું શિવલિંગ બનાવી તેનું પૂજન કરવાથી દરેક આશાઓ પરિપૂર્ણ થાય છે.પુષ્પના શિવલિંગથી ભૂમિ લાભ થાય છે. પલાળેલા અનાજના શિવલિંગ બનાવી પૂજન કરવાથી સર્વ સુખની પ્રાપ્તી થાય…

શ્રાવણ માસ એટલે મહાદેવની ભક્તિ કરવાનો પાવન અવસર. આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામા આવે છે. શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી…

પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં કંકુ કે સિંદૂર અને હળદરને પવિત્ર ગણવામાં આવે છે. લગ્નથી લઈ પૂજા સુધી આ તમામ વસ્તુઓનો ઉપયોગ શુભ પ્રસંગે અને શુભ દિવસે…

શેઠનગર માં ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતુ મહોત્સવ અંતર્ગત અબતક સાથેની વાતચીત દરમિયાન દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે અમારા સીતારામ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી…