Browsing: saurashtra news

કુદરતી આફતમાં પણ પોતાના બાલુડાના માં ચામુંડા રખોયા કરે છે. તાજેતરમાં ભયંકર વાવાઝોડાએ જયારે સવત્ર વિનાશ વેર્યો હતો. તેવા સમયમાં પણ ચોટીલા ડુંગરે વિરાજતી માં ચામુંડાની…

વૈશાખ વદ અમાસની ઉજવણી શનિ જયંતી તરીકે કરવામાં આવે છે. આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શનિ મંદિરોમાં સવારથી ભાવિકો ઉમટી…

ભારતના સૌથી મોટા અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે જહાજમાંથી કટિંગ કરાયેલો કાટમાળ ફેરવતા સમયે દુર્ઘટના બની હતી, ભારે વજનનો સ્ક્રેપ ફેરવતા ક્રેઇનનું બૂમ તૂટી જવા પામ્યું…

સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રોસિંગ ગેટ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્તમાન કોરોના પ્રોટોકોલને પગલે પશ્ચિમ રેલ્વેના રાજકોટ રેલ્વે…

ગુજરાતમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે. ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન…

શહેરના વોર્ડ નં.૧૪માં જીલ્લા ગાર્ડનમાં શાળા બનાવવાનું કામ ચાલી રહ્યું છે.જે શાળા બાંધવાનું કામ છેલ્લા તબક્કામાં હોય ત્યારે આ શાળાના બાંધકામની બાજુમાં આવેલ ગાર્ડનને કમ્પાઉન્ડ વોલ…

કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ૬ જગ્યાએથી આઇસ્ક્રીમના નમૂના લેવાયાં છે.જયારે કાજુ અને સોયા પનીરનો નમૂનો નાપાસ થયાનું જાહેર કરાયુ છે. મહાપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા યાજ્ઞિક…

રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આંશિક લોકડાઉનમાં રાહતના ભાગરૂપે શહેરીજનોના ઉપયોગ માટે મહાપાલિકાના તમામ બાગ-બગીચા ખુલ્લા મુકતા પહેલા સેનિટાઈઝ કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સેનિટેશન…

સાથે જ શાળા સંચાલકોએ પોતાનું પોત પ્રકાશી ફી વધારો ઝીંકી દીધો હતો જેનો ભારે વિરોધ થતાં શિક્ષણાધિકારી કચેરી પણ સફાળી જાગી હતી અને તાત્કાલિક પરિપત્ર બહાર…

જામનગરની ભાગોળે નવતર જમીન કૌભાંડ સામે આવ્યું છે. ભાયાવદરના ત્રણ પટેલ બંધુઓની માલિકીની ખીમરાણા ખાતેની ફાર્મ હાઉસ સાથેની ખેતીની બાર વીઘા જમીન જામનગરની ઠગ ટોળકીએ સસ્તા…