Browsing: saurashtra news

ગત રવિવારે યુવાનની કરપીણ હત્યા નીપજાવનાર સસ્પેન્ડેડ પોલીસકર્મી અને તેના ભાઈને કોર્ટે બે દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો છે. આ હત્યા પૂર્વે પણ આરોપી સામે…

જિલ્લાની ૯૦૩ જેટલી સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૭ જૂનથી શરૂ થઇ રહેલા નવા શિક્ષણ સત્રમાં ઓનલાઇન ભણતર શરૂ કરવા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તખ્તો ગોઠવાઇ રહ્યો…

રાજુલા તાલુકામાં તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડામાં થયેલ ખાના ખરાબીનો અહેવાલ મેળવવા માટે ધારાસભ્ય અંબરીશ ડેર સાથે રાજુલાના પ્રતિનિધિ  દ્વારા કથીવદર (પરા) કથીવદર વિસળીયા, દાતરડી, સમઢીયાળા-૧, ચાંચળંદર,…

હાલ જેતપુરની ભાદર નદી ૫૦ વર્ષમાં ક્યારેય આટલી બધી પ્રદૂષિત થઈ નહતી તેટલી હાલ પ્રદૂષિત છે. આ પ્રદૂષિત પાણી જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.દ્વારા પાઈપ લાઈન…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતકની સેમેસ્ટર-6 અને અનુસ્નાતકની પરીક્ષાઓ જૂનમાં યોજાવાની છે ત્યારે હાલ કોરોનાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ત્યારે પરીક્ષા…

જમીન કૌભાંડમાં તંત્ર રસ લઈને ઊંડું ઉતરે તો ચોંકાવનારા કારસાઓ થશે ઉજાગર અત્યાર સુધી બહાર આવ્યું તે માત્ર ટ્રેલર જ, સમગ્ર કૌભાંડ સામે આવશે તો ખુદ…

ઉના, જાફરાબાદ, રાજુલા, મહુવા, ભાવનગરના ગ્રામીણ ક્ષેત્રોમાં જશે: વડાપ્રધાન, મુખ્યમંત્રી બાદ ભાજપના વરિષ્ઠ નેતા હવે સ્થિતિ જાણશે તાઉતે વાવાઝોડાએ અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વિનાશ વેર્યા…

રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 15ના મહિલા નગરસેવિકા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીની નિમણૂક કરવામાં આવી છે. ગઈકાલે સાંજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા…

પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે આકસ્મિક આવેલા તાઉતે નામના વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરની મુલાકાતે જવાના છે. ત્યાં તેઓ નાગરિકો અને સ્થાનિક સંગઠન સાથે…

ગેરકાયદે ચાલતી રેતી ચોરી ઉપર ખનીજ અને પોલીસ વિભાગની રેડ પડ્યા બાદ મુખ્ય આરોપી એવા બે શખ્સોને ઉઠાવી લીધા બાદ છોડી દેવાયા, બાદમાં મહોરા ગણાતા બે…