- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?
Browsing: savarkundala
સાવરકુંડલાના દાધિયા ગામે કબીર આશ્રમના મહંતે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે જ વલ્લભીપુર પંથકની મહિલાને પુત્ર પ્રાપ્તિની વિધિના બહાને અવાવરૂ જગ્યાએ વૃક્ષ નીચે બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યાની…
અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં ગઈ કાલે મોડી રાતના એક ગમખ્વાર ઘટના બની હતી જેમાં એક જ પરિવારના 8 સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત સાવરકુંડલાના બાઢડા ગામે…
વાવાઝોડામાં મકાનમાં થયેલા નુકશાન માટે સરકારી સહાય અપાવી દેવાનું કહી સાવરકુંડલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેનના પતિ સામે દુષ્કર્મ આચર્યાનો નોંધાતો ગુનો સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની વિધવા…
સાવરકુંડલાની નવનિર્મિત પાલિકામાં થતી ગંદકીના ગંજ માટે જવાબદાર કોણ? તેવા અનેક સવાલો પ્રજાજનોમાં ઉઠ્યા છે. શહેરનાં કેટલાક વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સાવરકુંડલા શહેરમાં…
સાવરકુંડલાના ખેડુતોને નુકશાની વળતર ન મળતા તા. પં.માં આવેદન આપવા ગયેલા જગતનો તાત ગણાતા ખેડૂતો સાથે સરકારી કર્મચારીઓએ ગેર વર્તન કરી. અભદ્ર ભાષામાં વાત કરતા ખેડૂત…
સાવરકુંડલા નગરપાલિકામાં સફાઈ કામદારોની સંખ્યા ઘણી બધી છે પરંતુ સફાઈના નામે મીંડું છે પંદર દિવસે એક વાર એક વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવે છે પણ સફાઈ…
સાવરકુંડલાના અનેક વિસ્તારોમાં લોકો છેલ્લા પાંચ દિવસથી પાણી વિના ટળવળી રહ્યા છે. છતા તંત્રએ નિષ્ક્રીયતા દાખવી છે.પાણી વિના ત્રાહિમામ પોકારતી જનતાએ બિસોર પર ભજયન ગટર મૂકી…
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામમાં એસ.ટી. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેથી મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યા છે.સાવરકુંડલા એસટી ડેપો પર નુ પાણી નુ પરબ બિસ્માર…
સાવરકુંડલા રેન્જ નેસડી ગામે 8 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યા બાદ બાળકીનું મોત નિપજયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવથી ગામ લોકોમાં ફફડાટ વ્યાપી…
સાંસદ નારણભાઇ કાછડીયાએ આશ્રમની મુલાકાત લઇ ભકિતબાપુની સેવાને બિરદાવી હાલ કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. ત્યારે સાવરકુંડલાના માનવ મંદિર…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.