Browsing: SGVP gurukul

એસજીવીપી ગુરૂકુલમાં આઝાદી પર્વની ઉજવણી કોરોના મહામારી અને લોકડાઉનને કારણે એસજીવીપી ગુરુકુલમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માત્ર સંસ્થામાં રહેતા સંતોની…

નવીદિલ્હી સ્થિત ઓનલાઈન બ્લોગમાં લખાયેલા લેખમાં એસજીવીપી કેમ્પસનો સમાવેશ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષતા નીચે ચાલતી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (એસજીવીપી) સ્કૂલને તેની શ્રેષ્ઠ શૈક્ષણિક તેમજ સર્વાંગીણ…

એસજીવીપી રિબડા ગુરુકુળ ખાતે ૧૦૦૩ ચોરસ ફુટમાં પુષ્પોની રંગોળી રચી ભારતમાં ઠેર ઠેર કોરોનાનો કેર વર્તાઇ રહ્યો છે ત્યારે લોક-ડાઉનને કારણે લોકો પોતાના રહેઠાણમાં જ રહીને…

છારોડી અને રીબડામાં ગુરૂકુળના સંતો દ્વારા હજારો લોકો માટે દૈનિક ભોજનની વ્યવસ્થા કરાઈ ભારતમાં દિવસે દિવસે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને  લોકડાઉનને લીધે હજારો…

પ્રથમ આવેલા સ્પર્ધકો જાન્યુઆરી ૨૦૨૦માં ત્રિપુરાના અગરતાલા ખાતે રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તા.૩૦ ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગરના સહયોગથી અને એસજીવીપી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના યજમાન પદે યોજાયેલરાજ્ય…

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિ એસજીવીપી ગુરૂકુલ પરિવાર દ્વારા દ્રોણેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં મચ્છુન્દ્રી ગંગાના કિનારે જલજીલણી મહોત્સવ ઉજવાયો હતો. ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા મચ્છુન્દ્રી ગંગાના તટે જળજીલણી…

સ્વામિનારાયણ ગુરુકુલના વિકાસમાં જેમનો મોટો ફાળો રહેલ એવા માતૃવાત્સલ્ય પરિપૂર્ણ,અ.નિ. પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની ૩૩ મી પુણ્ય તીથિ પ્રસંગે, એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિતમાં…

વિદ્યાર્થી પોતે જાતે સો્ફ્ટવેરના ઉપયોગથી શીખી શકશે, ગુરુકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે, મચ્છુન્દ્રી નદીને કેિનારે, દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં અને મારુતિ કષ્ટભંજનદેવ…