Browsing: SJayshankar

કેનેડા માટે ભારત પડકાર સર્જી રહ્યું છે કેનેડામાં વડાપ્રધાન ટ્રુડોની હાજરીમાં ખાલિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યા કેનેડામાં વડાપ્રધાન ટ્રુડોએ ખાલીસ્તાની સંચાલિત એક સભા સંબોધી હતી. આ સભામાં…

વિદેશ નીતિના માહીર એસ. જયશંકરનું  પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ  ખાતે સંબોધન: રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા કાર્યક્રમનું આયોજન દેશની વિદેશ નીતિને અપાયેલી એક નવી ઓળખમાં શિલ્પી જેવી ભૂમિકા…

માલદીવ અને ભારત વચ્ચે સંબંધો બગડયા છે. મોહમ્મદ મુઈજ્જુની સરકાર બન્યા બાદથી જ માલદીવના ભારતની સાથે સંબંધ ખરાબ થઈ ગયા છે. આ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે…

રશિયા પાસેથી અઢળક ક્રૂડની ખરીદી પાછળનું કારણ જણાવતા વિદેશમંત્રી ભારતે રશિયા સાથે તેના આર્થિક સંબંધોનો વિસ્તાર કર્યો છે. રશિયાએ ક્યારેય ભારતના હિતોનું ઉલ્લંઘન કર્યું નથી અને…

ભારત અને જાપાન વચ્ચે 2+2 બેઠક ટૂંક સમયમાં યોજાશે. જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. ભારત તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર ભાગ…

યુકેના સુરક્ષા મંત્રી ભારતની મુલાકાતે, એસ.જયશંકર સાથે બેઠક : ખાલીસ્તાનીઓનો સામનો કરવા રૂ. 1 કરોડનું ફંડ પણ જાહેર કર્યું બ્રિટનના સુરક્ષા મંત્રી ટોમ તુગેન્ધાતે ખાલિસ્તાનિઓનો સામનો…

અન્ય બે બેઠકો માટે ભાજપ આવતીકાલ સાંજ સુધી ઉમેદવારો જાહેર કરી દેવાશે ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઇના રોજ યોજાનારી ચુંટણી માટે આજે એક…

વિદેશમંત્રી જયશંકરે કેનેડાને સ્પષ્ટ ચેતવણી આપી કે આવી હરકતોથી બન્ને દેશોના સબંધ બગડતા વાર નહિ લાગે ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાની ઉજવણી કેનેડાના બ્રેમ્પટનમાં કરવામાં…

આંતરરાષ્ટ્રીય મંચનો થઈ રહ્યો છે દુરુપયોગ: ચીન-પાકિસ્તાન પર જયશંકરનું નિશાન સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન ભુટ્ટોની ’કાશ્મીર ટિપ્પણી’ પર તીખી પ્રતિક્રિયા આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે…