- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
Browsing: transfer
4 બિન હથિયારી પી.આઈ.ની એન્ટી કરપ્શન બ્યુરોમાં બદલી રાજ્યના કુલ 19 જેટલાં બિનહથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર નીકળ્યા છે. રાજકોટના એલ કે જેઠવા સહીત 19 પીઆઈની…
દસાડા-પાટડી, ખાંભા, લખપત, જેસર, ઉમરાળા, બાબરા અને બગસરાના ટીડીઓ બદલાયા લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા બદલીનો ઘાણવો કાઢવામાં આવી રહ્યો છે. 50…
અલગ અલગ બે ઓર્ડરમાં 43 હથિયારી અને 551 બિન હથિયારી ફોજદારોની બદલી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પોલીસબેડામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ત્રણ વર્ષ કે તેથી…
ચૂંટણીના દિવસો નજીક આવતા જ બદલીનો ધમધમાટ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગિરસોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના જીલ્લા વિકાસ અધિકારી બદલાયા : ગિરસોમનાથ, મોરબી, જામનગરના કલેકટર ઉપરાંત પીજીવીસીએલના…
લોકસભા ચૂંટણી અનુલક્ષીને પોલીસ બેડામાં બદલીની મોસમ ખીલશે: શહેરના ડઝનેક અધિકારીઓની બદલીની શક્યતા ત્રણ જિલ્લાના પોલીસ ડાની જગ્યાઓ ખાલી લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા…
લોકસભાની ચૂંટણીને પગલે મહેસુલ વિભાગે બદલીનો ગંજીપો ચિપ્યો રાજકોટ સિટી-1 પ્રાંત તરીકે ચાંદની પરમાર, રાજકોટ ગ્રામ્ય પ્રાંત તરીકે વિમલ ચક્રવર્તી અને જસદણ પ્રાંત તરીકે ગ્રીષ્મા રાઠવા…
થર્ડી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ ઉના નજીક અહેમદપુર ચેકપોસ્ટે લાંચ રૂશ્ર્વત વિરોધી શાખા દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે વચેટીયો ઝડપાઇ જતા જેની પોલીસ તપાસના ધમધમાટમાં ઉના પીઆઇ…
રાજયમાં તાજેતરમાં મોડ થ્રીની પરિક્ષા પાસ થયેલા 523 પીએસઆઇને હંગામી પોસ્ટીંગ બાદ લોક સભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આંતર જિલ્લા બદલી…
મહેસુલ વિભાગ દ્વારા અધિક કલેકટર કક્ષાના 110 અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં પોસ્ટિંગ વીહોણા 56 અધિકારીઓને પણ નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત અનેક…
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મહેકમને લઈને ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના 55 મામલતદારોની બદલી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના 22 મામલતદારોનો સમાવેશ થાય છે. આ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.