Abtak Media Google News

શ્રાવણ શનિવાર ને લઈને ભક્તોના ઘોડાપૂર ઊમટી પડે છે 

Whatsapp Image 2023 08 19 At 5.30.06 Pm

Advertisement

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આવેલા રાયનીવાળા હનુમાનજીની ગાથા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પ્રખ્યાત છે. વર્ષો પહેલા રાયનીનાં વ્રુક્શમા હનુમાનજી પ્રગટ થાય બાદ અઁહિનો મહિમા એટલો પ્રચલિત થયોકે શ્રાવણ મહીનાં મંદિર મધ્ય રાત્રીએ ખોલી દેવામાં આવ્યું છે.

Whatsapp Image 2023 08 19 At 5.33.27 Pm

 રાત્રે બાર વાગ્યા બાદ ભક્તોની લાંબી કતારોંએ શનિવારનાં મહિમાને આસ્થા અને શ્રધ્ધા સાથે જોડી દીધો હતો. મહિલા અને પુરુષોની લાંબી કતારોએ મંદિરમાં જય શ્રીરામનાં નારાઓ સાથે વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું હતુ. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ભક્તોનૂ ઊમટી પડતું ઘોડાપૂર આ મંદિરની આસ્થાને વધુ મજબૂત બનાવી રહી છે. નાના બાળકો માટે કે પરિવારના સ્વાસ્થ્ય સુખ માટે લોકો અંહી આવે છે અને તેલ સિંદૂર અર્પણ કરી ધન્યતા અનુભવે છે. 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.