Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લ નું હાલ પૂરતું મુસ્લિમ સમાજ માટે નું એક કબ્રસ્તાન છે . હાલ મા મુસ્લિમ ધર્મ નો પવિત્ર માસ રમજાન માસ નો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે મુસ્લિમ લોકો રોઝા, તિલવત,અને અલ્લા ની બંદગી કરે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા મા રાત્રિ નઆ સમયે કબ્રસ્તાન ની લાઈટો બંધ થતાં ભારે મુસ્લિમ સમાજ માં રોસ ની લાગણી વ્યક્ત કરી હતી. નગરપાિકા દ્વારા આ બંધ લાઈટો સત્વરે ચાલુ થાય તેવી લાગણી મુસ્લિમ સમાજએ વ્યક્ત કરી હતી…

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.