Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Lifestyle»Health & Fitness»યોગ ભગાવે રોગ એ સૂત્રનો વાસ્તવિક અર્થ :
Health & Fitness

યોગ ભગાવે રોગ એ સૂત્રનો વાસ્તવિક અર્થ :

By Abtak Media29/08/20192 Mins Read
Share Facebook Twitter WhatsApp
the-true-meaning-of-the-formula-is
the-true-meaning-of-the-formula-is
Share
Facebook Twitter WhatsApp

‘યોગ’- એ શરીરનો વ્યાયામ છે, મનનો આયામ (નિયમન) છે, અધ્યાત્મનું આયાન(આગમન) છે. યોગ એક પણ ફાયદા અનેક. જે યોગ કરે છે એના સંજોગ સુધરી જાય છે. યોગ કર્યા પછી આરામ જ આરામ છે. સિંહને જોઈ જેમ શિયાળ ભાગે એમ યોગ થતાં જ રોગો ભાગવા માંડે છે. યોગ ભગાડે રોગ.

સંસ્કૃત ધાતુ યુજૂ-પરથી યોગ શબ્દ બન્યો છે. યુજૂનો અર્થ છે જોડવું. આત્માને પરમાત્મા સાથે જોડવાની શાસ્ત્રોક્ત પદ્ધતિમાં યોગનો પણ સમાવેશ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ- એ મૂળ યોગનાં આઠ અંગો છે, જેથી તેને અષ્ટાંગ યોગ પણ કહે છે.

ગુદા પાસે મૂળાધાર, લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ, લલાટે આજ્ઞાા અને તાળવે બ્રહ્મરંધ્ર (સહસ્ત્રાધાર) ચક્રોને ગતિશીલ કરી કુંડલિની જાગ્રત કરી ઇચ્છિત ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સિદ્ધો ભારતમાં થઈ ગયા અને અત્યારે પણ છે.

સામાન્ય માણસ માટે આસન-માં પદ્માસન, સુખાસન, શીર્ષાસન જેવાં યોગનાં આસન કરી, પ્રાણાયામ દ્વારા પૂરક, કુંભક અને રેચકથી ઇડા, પિંગલા, સુષુમ્ણા નાડીથી શ્વાસોચ્છવાસનું નિયમન કરી શરીર સૌષ્ઠવ ઉપાર્જન કરી શકાય છે અને મનનું માજન કરી શકાય છે. મન હોય તો માળવે જવાય. મન જીત્યું તેણે જગત જીત્યું. મન એવું મનુષ્યાણાનામ્ બંધન મોક્ષયો કારણ : અર્થાત્ માનવીનું મન જ મોક્ષ કે બંધન માટે જવાબદાર છે. યોગથી માનવીનું મન માણસનું કહ્યું માને છે. મન, માની જાય પછી જલસા જ જલસા. કરો કંકુના.

સમગ્ર ગીતામાં યોગસૂત્રો છે. દા.ત. સમત્ત્વં યોગ ઉચ્ચતે- સમતા એ યોગ છે. યોગ :કર્મસુ કૌશલમ્- કર્મોમાં કુશળતા એ યોગ જ છે. યોગીઓની બે અવસ્થા છે. કર્મયોગી અને જ્ઞાાનયોગી. ગીતા સ્વયં અવિનાશી યોગ છે જે સૌ પ્રથમ ભગવાને સૂર્યને અને પછી મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો- એ જોતાં તો યોગ સૂર્ય છે ત્યારથી છે. યોગને સમજવા તો આપણે બહુ મોડા પડયા છીએ પણ હવે જાગ્યા ત્યારથી જ સવાર. ધર્મના કામમાં ઢીલ શી ? આજથી જ યોગ શરૃ.

આહાર-વિહારમાં કાળજી, જાગવા- ઊંઘવામાં નિયમિતતા, વાણીનો સંયમ, હકારાત્મક વિચારો, બ્રહ્મચર્ય, અહિંસા જેવા યમ-નિયમના પાલન માટે યોગમાં ખાસ આગ્રહ છે. યોગ કરે તે યોગી. યોગી બને ઉપયોગી. જે યોગયુક્ત છે તે રોગમુક્ત, ભોગમુક્ત છે. યોગા- શબ્દ  બોલી યોગનું અપમાન ન કરો. યોગ- એ જ સાચો શબ્દ છે. શબ્દ એ પણ શબ્દબ્રહ્મ છે. સૌના જીવનમાં યોગના યોગ બનો એ જ અભ્યર્થના.
સત્સંગહાથમાંથી છૂટે તે ત્યાગ પણ જે હૈયામાંથી છૂટે તે વૈરાગ્ય.

HEALTH health tips LIFE STYLE yoga
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજય સરકારે સાર્વત્રિક શિક્ષણની પરિભાષાને ચરિતાર્થ કરી છે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
Next Article જામકંડોરણામાં હજરત ગેબનશાહ બાવાનો ઉર્ષ મુબારક શાનો-શૌકત સાથે ઉજવાયો
Abtak Media
  • Website

Related Posts

ન હોય….ગુજરાતીઓની વય કરતા તેમનું હૃદય 8 વર્ષ મોટું!!!

30/09/2023

જમ્યા પછીની આ ભૂલો સ્વાસ્થ્ય માટે હાનિકારક

30/09/2023

કાળા મરી આયુર્વેદિક ગુણોથી ભરપૂર

30/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

01/10/2023

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

30/09/2023

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

30/09/2023

રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

30/09/2023

હજુ પણ લાયકાત પ્રમાણે નોકરી મળવાનો અભાવ?

30/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.