મોરબીમાં પુર હોનારત બાદ દસ્તાવેજનો પ્રશ્ન આટલા વર્ષોથી વિલંબિત હોય જે અંગે દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા લડત ચલાવીને પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે અને પ્રશ્ન ઉકેલાઈ જતા હવે સમિતિ સમાપ્ત કરવામાં આવી છે જેથી આ બેનર હેઠળ કોઈપણ કામકાજ નહિ થાય તેવી જાહેરાત કરવામાં આવી છે દસ્તાવેજ અધિકાર મંચ મોરબીના ક્ધવીનર લાલજીભાઈ મહેતાની યાદી જણાવે છે કે મોરબીમાં 1979 માં પુર હોનારત આવેલ જેમાં સરકારે જમીન આપેલ અને મકાન જે તે સંસ્થાએ બનાવી આપેલ આ દસ્તાવેજનો પ્રશ્ન આડત્રીસ વર્ષથી પડતર હતો દરેક સોસાયટીનું સંગઠન અને દસ્તાવેજ અધિકારી મંચના તમામ સભ્યોની મહેનતથી અને અધિકારી વર્ગની સહાનુભુતિથી નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવાઈ ગયેલ છે અને હવે દસ્તાવેજો પણ થવા લાગ્યા ચી નેવું ટકા કામ પૂર્ણ થઇ ગયું છે બાકીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે બાકીની અરજીનો નિકાલ પંદર દિવસમાં થઇ જશે તેમજ તાજેતરમાં દસ્તાવેજ અધિકાર મંચના તમામ સભ્યોની હાજરીમાં મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે હફ્વે દરેક કામ પૂર્ણ થયેલ છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ