Abtak Media Google News

રાજકોટના રાજવી અને સ્વ.મનોહરસિંહજી જાડેજાના પૌત્ર તેમજ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાના પુત્ર તથા જિલ્લા યુવા ક્ષત્રિય સમાજના પ્રમુખ યુવરાજ સાહેબ ઓફ જયદિપસિંહજી જાડેજા અને યુવરાણી સાહેબા શિવાત્મિકાદેવીનો અષાઢ વદ એકમના જન્મદિવસ છે. રાજવી દંપતિ જયદિપસિંહજી  અને તેમના ધર્મપત્ની શિવાત્મિકાદેવી રાજવી પરંપરા મુજબ પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિર પૂજા-અર્ચના કરી કુળદેવી માતાજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. યુવરાજ સાહેબ ઓફ જયદિપસિંહજીના જન્મદિવસે સગા-સંબંધી, મિત્રો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.