Abtak Media Google News
  • આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કુલ જોગવાઈ 2200 કરોડ
  • રાજ્ય સરકાર ગણિત અને વિજ્ઞાન વિધાર્થીઓને ગણિતની વર્કબુક આપશે
  • ધો.3 થી 8ના વિધાર્થીઓ વિજ્ઞાનની બુક આપશે
  • અંત્યોદય, બીપીએલ માટે મીઠું, તેલ રાહત દરે આપવા 217 કરોડ
  • દુધ સંજીવની યોજના હેઠળ આગનવાડી ભાણતા અને માતા દુધ પુરૂ પડાશે
  • દુધ સંજીવની યોજના પાછળ 377 કરોડની જોગવાઇ
  • વન બંધુ કલ્યાણ યોજના માટે 13,278 કરોડ ની જોગવાઈ
  • સરકારી સંસ્થા અને યુનિવર્સિટીઓમાં નમો વાઇફાઇ સુવિધા શરૂ કરાશે
  • નમો વાઇફાઇ સુવિધા માટે 30 કરોડની જોગવાઇ
  • શ્રમિક અન્નપુર્ણા 51 નવા ભોજન કેન્દ્રો શરૂ કરાશે
  • બાંધકામના શ્રમિકોને ગેસ સિલિન્ડર અને સગડી અપાશે
  • વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કુલ 1287 કરોડની જોગવાઈ
  • ક્લાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ કુલ 103 કરોડની જોગવાઈ
  • નાબાર્ડ દ્વારા રાજ્યમાં 84 સ્થળોએ ગોડાઉન બનાવાશે
  • અંદાજિત 219.27 કરોડના ખર્ચે ગોડાઉન બનાવાશે
  • અનાજની સંગ્રહશક્તિમાં 1.68 હજાર મેટ્રીક ટનનો વધારો થશે.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હેઠળ કુલ જોગવાઈ 1431 કરોડ
  • સરકારી હોસ્પિટલોમા વિનામૂલ્યે દવા આપવા માટે રૂ 470 કરોડ
  • મુખ્યમંત્રી નિદાન યોજના માટે 165 કરોડૉ
  • સીઝનલ રોગ નિયંત્રણ માટે 129 કરોડ
  • આશા બહેનોને પ્રોત્સાહિત કરવા 242 કરોડ
  • તબીબી શિક્ષણ માટે 3413 કરોડની જોગવાઈ
  • ગંભીર રોગની સારવારની હોસ્પિટલ સુવિધા માટે 160 કરોડ
  • 108 ની નવી 100 એમ્બ્યુલન્સ માટે 22 કરોડ
  • પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે 7239 કરોડ
  • સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અંતર્ગત 5 હજાર ગ્રામ પંચાયતો માટે 700 કરોડ
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ હેઠળ કુલ 581 કરોડ ની જોગવાઈ
  • ખેલ મહાકુંભ માટે 76 કરોડ ની જોગવાઈ
  • મહેસુલ વિભાગ હેઠળ કુલ જોગવાઈ 3071 કરોડ
  • મનરેગા માટે ૩૯૦ કરોડની જોગવાઈ
  • નવી ચેરીટેબલ ટ્રસ્ટોને રાજ્ય સરકાર  રૂપિયા 39 કરોડની ગ્રાન્ટ આપશે
  • ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1391 કરોડની જોગવાઈ
  • અખંડ આનંદ આયુર્વેદ હોસ્પિટલની નવી બિલ્ડીગ ઉભી કરાશે
  • અંબાજી સોમનાથ સાપુતારા અને દ્વારકા સહિત 9 જગ્યા આર્યુવેદ પ્રવાસન વિકસાવાશે
  • મનરેગા હેઠળ આગંનવાડીના 2000 મકાનો બનાવાશે
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ જોગવાઈ 4410 કરોડ
  • ઉદ્યોગના આયોજન બધ્ધ વિકાસ અને પ્રોત્સાહક નીતી માટે 850 કરોડ
  • ધોલેરા એસઆઈઆર વિકાસ માટે 280 કરોડ
  • સ્વ રોજગારીની તકો ઉભી કરવા 450 કરોડ
  • સિનિયર સિટીઝન ને વાર્ષિક 6 લાખની આવક હોય તેમને મા વાત્સલ્ય યોજના નો લાભ,
  • રાજકોટમાં  500 બેડ ની મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ શરૂ કરાશે
  • આ પ્રોજેક્ટ માટે 46 કરોડની જોગવાઇ
  • સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ 281 કરોડ
  • મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ
  • સાબરમતી આશ્રમમા લાઈટ સાઉન્ડ શો માટે 20 કરોડ
  • પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે 28 કરોડ
  • આઠ યાત્રાધામના વિકાસ માટે 15 કરોડ
  • ગીરનારના પગથિયા માટે 20 કરોડ
  • મેડિકલો કોલેજોમાં વર્ચુયલ ક્લાસ શરૂ કરાશે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.