મુંબઈ શહેરના ચેમ્બૂર વિસ્તારમાં આવેલા આર.કે સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગને પગલે ફાયર ટેન્ડર્સ અને 3 પાણીના ટેન્કર આગને કાબૂમાં લેવા માટે પહોંચ્યા છે. હાલ આગ કાબૂમાં આવી નથી. આગને કારણે કોઈને ઈજા પહોંચી હોવાના સમાચાર આવ્યા નથી. નોંધનીય છે કે, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે. આર.કે.સ્ટુડિયોની સ્થાપના વિખ્યાત ફિલ્મ મેકર અને શોમેન એવા રાજ કપૂર કરી હતી. હાલ આ સ્ટુડિયો કપૂર ફેમિલીના માલિકીનો છે.અને વર્ષોનો સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટના લીધે આગ લગતા કપૂર ફેમિલીમાં દોડધામ મચી ગઈ છે.
Trending
- સામાન્ય મતદાર બનીને કતારમાં ઉભા રહી રાજકોટ જિલ્લા કલેકટરે કર્યું મતદાન
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ