મુંબઈ શહેરના ચેમ્બૂર વિસ્તારમાં આવેલા આર.કે સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગને પગલે ફાયર ટેન્ડર્સ અને 3 પાણીના ટેન્કર આગને કાબૂમાં લેવા માટે પહોંચ્યા છે. હાલ આગ કાબૂમાં આવી નથી. આગને કારણે કોઈને ઈજા પહોંચી હોવાના સમાચાર આવ્યા નથી. નોંધનીય છે કે, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે. આર.કે.સ્ટુડિયોની સ્થાપના વિખ્યાત ફિલ્મ મેકર અને શોમેન એવા રાજ કપૂર કરી હતી. હાલ આ સ્ટુડિયો કપૂર ફેમિલીના માલિકીનો છે.અને વર્ષોનો સ્ટુડિયોમાં શોર્ટ સર્કિટના લીધે આગ લગતા કપૂર ફેમિલીમાં દોડધામ મચી ગઈ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત