Browsing: Gir Somnath

સોમનાથ: મંગળવારના ચંદ્રગ્રહણને લઇ, સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન – આરતીના તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.તા.08 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે…

ચૂંટણી પંચ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ અને અનિચ્છનીય બનાવો ન બને તે માટે ફૂટ પેટ્રોલિંગ…

ગીર-સોમનાથ જીલ્લામાં ઓક્ટોબર માસ એટલે રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીની પ્રિય એવી ખાદી ખરીદીની સિઝન કહેવાય છે. સોમનાથ જીલ્લા વડા મથકે 1968થી ખાદી ભંડાર વેંચાણ કાર્યરત છે. ખાદી…

મહેશ્ર્વરી, લીલાવંતી અને સાગર દર્શન અતિથીગૃહના રૂમ ઓનલાઇન બુકીંગ કરી 174 યાત્રાળુ સાથે રૂ. 33.38 લાખની છેતરપિંડી કરી રાજસ્થાનના શખ્સને ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ…

જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા દ્વારા 600થી વધુ કામોનું ઈ-ખાતમૂહૂર્ત કરાયું: વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને મંજુરી હુકમ એનાયત કરાયો ગીર સોમનાથમાં જિલ્લા પંચાયત પ્રમુખ  રામીબહેન વાજાની અધ્યક્ષતામાં…

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં ઇણાઝમાં ઉજવાયો પોલીસ સંભારણા દિવસ પોલીસ ફરજ દરમિયાન જાન ની કુરબાની આપી શહીદ થયેલા પોલીસ જવાનોની યાદમાં પોલીસ…

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવના મુખ્ય મંદિરમાં પ્રવેશવા માટેનું દિગ્વીજય દ્વારને સુવર્ણ સોનેરી કલરથી સુશોભિત કરવાનું કાર્ય પૂરજોશ ગતિમાં કાર્યરત છે. સોમનાથ ટ્રસ્ટ જનરલમેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન…

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી દિલીપસિંહ બારડ પણ રહ્યા ઉ5સ્થિત ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંત્રી કિરીટસિંહ રાણા વન, પર્યાવરણ ક્લાઇમેન્ટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરીની…

વિવિધ તાલુકાઓમાં વિકાસ કાર્યોનો કરાયો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લામાં ભારતના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીદ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથીવર્ચ્યુઅલ માધ્યમથી અને કલ્પસર અને…

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે હું આજે સવારે સોમનાથમાં મહાદેવજીના દર્શન…