Browsing: Rajkot

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી  મહોત્સવ સમીતી-૨૦૧૯ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે અનેક વિધ કાર્યક્રમોનું અદકેરુ આયોજન કરવામાં…

ધોરણ-૧૦ પાસ વિધ્યાર્થીઓ તમામ કોર્ષમાં પ્રવેશ મેળવી શકશે શહેરની ક્રાઈસ્ટ હોસ્પિટલ એક નવી ઉપલબ્ધી તેમજ નવી સિદ્ધિ હાસીલ કરી રહી છે. ગઈકાલી ક્રાઈસ્ટ હોસ્પિટલનો નવા સોપાન…

રવિવારે કિશોરદાના જન્મદિવસે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે મેગા મ્યુઝીકલ શોનું આયોજન: રોમેન્ટીક, સોલો, ડયુએટ, સેડ સોંગ ગાશે ડો. અર્પીત ડેલીવાલા તેમની ટીમ સાથે અબતકની મુલાકાતે જીંદગી એક…

૧ સપ્ટેમ્બરથી ઘરે ઘરે બીએલઓ ફરશે, ૧૫ સપ્ટેમ્બરે સુચિત યાદી, ૨ અને ૩ ઓકટોબરે મતદાન મથક ઉપર ઝુંબેશ, ૨૫ ડિસેમ્બરે મતદાર યાદીની ચકાસણી અને ૧ જાન્યુઆરીએ…

ગુરુકુલ પરિસરમાં નીકળેલી ભવ્ય પોથી યાત્રા ગુજરાતના ગવર્નરના  હસ્તે કન્યાઓને શિક્ષણ સહાય અપાશે પવિત્ર શ્રાવણ માસમાં, મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં, પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની…

સદ્ભાવના વૃદ્ધાશ્રમ ‘પીપળીયા ભવન’ને ખુલ્લુ મુકતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: ૧૬૬ વડીલોને આશ્રય આપી શ્રવણ રૂપી સેવાકાર્ય કરતું સદ્ભાવના ટ્રસ્ટ સદ્ભાવના વૃદ્ધાશ્રમ તથા પીપળીયા પરિવાર દ્વારા નવનિર્મિત…

“સેવા સેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય-“સાચો ચુકી ન જાય, ખોટો ખાટી ન જાય” મુખ્યમંત્રીના ૬૪માં જન્મદિવસ સંદર્ભે વતન રાજકોટમાં યોજાયેલો મેગા સેવા સેતુ કાર્યક્રમમાં ૩૧૦૦ લાભાર્થીઓને રૂા. ૧૭૧…

શુક્રવાર સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો ગરનાળઆમાં…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે ૬૩મો જન્મ દિવસ છે. માદરે વતન એવા રાજકોટમાં તેઓના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ‘અબકત’ મીડિયા સાથે પારિવારીક…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે ૬૩મો જન્મદિવસ છે ત્યારે આજનો દિવસ તેઓ પોતાના હોમટાઉનમાં ગાળવાના છે. અહીં તેઓ દિવસ દરમિયાન ભરચ્ચક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ દરમિયાન…