Abtak Media Google News

ફીગરથી લઇને બ્લડ પ્રેશર સુધી ખ્યાલ રાખે છે.આ વાસી રોટલી….

ઘરમાં હંમેશા ખાવાનું વધી જ જાય છે. આ વધેલ ખાવાનું દરેક કોઇ ખાવાથી કંટાળે છે. કારણકે આ વાસી હોય છે. તેમજ સ્વાસ્થ્યને હાનિકારક નીવડે છે. વધેલું વાસી ભોજન ધણી પરેશાનીઓને ઠીક કરી શકે છે. તો આજે અને તમને જણાવીએ કે દૂધની સાથે વાસી રોટલીના શું ફાયદા હોય છે.

  • ૧- વાસી રોટલીને રોજ સવારે ઠંડા દૂધમાં પલાડીને ખાવાથી રક્તચાપ કંટ્રોલમાં રહે છે. અને બીપીની સમસ્યા પણ ઓછી થાય છેે.
  • ૨- વાસી રોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે તેમજ ગરમીમાં વાસી રોટલી ખાવાથી શરીરના તાપમાન પણ સંતુલન જળવાઇ રહે છે.
  • ૩- અને જે લોકોને ડાયાબીટીજ ની સમસ્યા હોય તો તેને મોરા દૂધની સાથે સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે.
  • ૪- ઉપરાંત દૂબળ- પાતળા લોકો માટે વાસી રોટલી ખૂબ ફાયદાકારી હોય છે અને તેના સેવનથી ભરપુર માત્રામાં ફાઇબર અને પ્રોટીન મળે છે જેનાથી દુર્બળતા દૂર થાય છે.

અને ખાનપાનમાં પોષકતત્વોની ઉણપ હોવાને કારણે સ્ફૂર્તિ બનાવી રાખવા માટે વાસી રોટલી ખૂબ ફાયદેમંદ સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.