સૌરાષ્ટ્ર યુનિવસીટીમાં ગઇકાલે શિક્ષક દીન નીમીતે એમ.બી.એ. ભવન દ્વારા એન.એફ.ડી.ડી. હોલ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવસીટીના ૨૫૦ જેટલા અઘ્યાપકોને પ્રોફેસરોને વિઘાર્થીને રસ પડે તેવી રીતે કેમ ભણાવયા તે વિશે આઇ.આઇ.એમ અમદાવાદાના પ્રોફેસર મુકુન્દ રવિએ માર્ગદર્શન આપી ટીચીંગ કઇ રીતે કરાવું તેની માહીતી પુરી પાડી હતી.આ ફેકલ્ટી ડેવલપમેન્ટ સેમીનાર શિક્ષક દીન નીમીતે યોજવામાં આવ્યો હતો. બીઝનેશ કેસના માસ્ટર ગણાતા એવા આઇ.આઇ.એમ.ના પ્રોફેસર મુકુન્દ રવિએ પ્રોફેસરોને કઇ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો, ટિચીંગ કઇ રીતે સારુ કરાવી શકાય. ટેનિગ્ર કોચીંગ કલાસ યોજવા સહીતના મુદ્દે માહીતી આપી હતી. અને આ સેમીનારમાં સૌરાષ્ટ્ર યુનિવસીટીના પ્રોફેસરો, અઘ્યાપકો સહીતના હાજર રહ્યા હતા. તેમજ સેમીનારની શ‚આત સૌરાષ્ટ્ર યુનિવસીટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે દિપ પ્રગાટય દ્વારા કરી હતી અને અંદાજે પ વાગ્યા સુધી સેમીનાર ચાલ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ