લુધિયાણા: વાલ્મિકી સમાજની ભાવનાને ઠેંસ પહોચાડવાના એક કેસમાં લુધિયાણા કોર્ટે અભિનેત્રી રાખી સાવંતનું એરેસ્ટ વોરંટ ઈશ્યુ કર્યું છે. સોમવારે આ કેસમાં રાખીએ અદાલતમાં હાજર થવાનું હતુ પરંતુ મુંબઈથી તે લુધિયાણા કોર્ટમાં પહોચી ન હતી કોર્ટે તેની આગોતરા જામીન અરજી નકારી ધરપકડ વોરંટ ઈશ્યું કરી દીધું છે.જયુડિ. મેજીસ્ટ્રેટ વિશ્ર્વા ગુપ્તાએ આ કેસની સુનાવણી માટે આગામી તા.૬ સપ્ટેમ્બર મુકરર કરી છે.ઉલ્લેખનીય છે કે રાખી સાવંતએ એક ટોક શોમાં વાલ્મિકી વિશે વિવાદાસ્પદ વાત કરીને વાલ્મિકી સમાજની નારાજગી વહોરી લીધી હતી.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત