Browsing: Celebration

મકરસંક્રાંતિ એ જીવનના લક્ષ્યો પુરા કરવાની મહેચ્છા રાખતા વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ છે. આપણે વર્ષ દરમ્યાન અલગ – અલગ તહેવારોને ઉજવીએ છીએ . તેના પાછળ પણ…

ઉતરાયણ (મકરસંક્રાતિ) પર્વને ગણ્યા ગાઠયા દિવસો બાકી છે. ત્યારે ગગન મંડળમાં કયાંક-કયાંક પતંગ ઉડતી દેખાવા લાગી છે. પરંતુ હિન્દુ ધર્મમાં આ પર્વને દાન-પુજનનું પવિત્ર પર્વ માનવામાં…

રંગીલા રાજકોટમાં પણ કાલે ખ્રિસ્તી પરંપરા મુજબ ભગવાન ઇશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરાણાર્થે નાતાલની ભવ્ય ઉજવણી થનાર છે. સતત બાર દિવસ ચાલનારા આ ઉત્સવમાં શહેરનાં ચર્ચ કે…

હિન્દુ અને મુસલમાનની એકતાના બીજ રોપનાર ગૂરૂનાનકજી કહેતા કે, સમગ્ર સુષ્ટિના ઈશ્ર્વર એક જ છે આપણે તેના બાળકો છીએ શિખ ધર્મના સ્થાપક ગૂરૂ નાનક માનવધર્મના ઉત્થાપક…

219માં આરતી પ્રાગટય મહોત્સવમાં સંતોની વિશેષ ઉપસ્થિતિ: હરીભકતો થયા ભાવવિભોર અબતક,રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સુરત તથા નીલકંઠ ધામ પોઈચાથી પ્રભુ સ્વામી,  ભક્તિ તનયદાસ સ્વામી,  ભજન…

આપણે જાણીએ છીએ કે આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ યાદમાં આપણે ‘બાળ દિવસ( ચિલ્ડ્રન્સ ડે )’ 14 નવેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ…

સૌના જીવનમાં વિકાસમાં શિક્ષણનું વિશેષ મહત્વ છે: શ્રેષ્ઠ નાગરિક ઘડતર અને ગુણવત્તાયુક્ત જીવન માટે શિક્ષણ લેવું જરૂરી: 21મી સદી જ્ઞાનની સદી હોવાથી જીવનમાં ડગલેને પગલે શિક્ષણની…

હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી: અગિયારથી બેસતા વર્ષ સુધી સતત છ દિવસની ઉલ્લાસ અને આસ્થાસભર ઉજવણીમાં રંગોળીનું અનેરૂ મહત્વ છે રંગોળી ભારતની પ્રાચીન સાંસ્કૃતિક…

સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની જયંતિ દિવાળી બાદ તુરંત જ આવી રહી છે ત્યારે સર્વપ્રથમ ગોંડલમાં જલારામ જયંતિ ઉજવવાનું આયોજન 45 વર્ષ પહેલા થયું હતું, સાડા…