- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
Browsing: cyclone
5,000થી વધુ ફૂડ પેકેટ તૈયાર: બપોર સુધીમાં 243થી વધુ લોકોનું સ્થળાંતર, સાંજ સુધીમાં સ્થળાંતરની કામગીરી કરાશે પૂર્ણ: મહાકાય હોર્ડિંગ્સ બોર્ડ ઉતારવા પાંચ ક્રેઇન કામે લગાડાઇ: 16મી…
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આવતીકાલે બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે તે પૂર્વે જ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. નવ-નવ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. તંત્ર એલર્ટ…
મામલતદાર દોડી ગયા: સવારે બે કલાકમાં બે ઈંચ, વિજળી ગુલ સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી બિયરજોય વાવાઝોડાને લઈ ઉપલેટા પંથકમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પડતા…
બિપરજોય વાવાઝોડાના પગલે બે દિવસમાં તંત્ર દ્વારા સમજાવટ તથા માઇકથી એનાઉન્સમેન્ટના કારણે અંદાજે બે હજાર લોકો સ્વેચ્છાએ વતન ચાલ્યા ગયા બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છનું વહીવટીતંત્ર સજ્જ…
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કોર્પોરેટરો-હોદેદારો સાથે બેઠક યોજી: કૃષિમંત્રીએ કાર્યાલયની લીધી મુલાકાત સમગ્ર સૌરાષ્ટ્રને ભયંકર અસર કરતા ” બિપોરજોઇ ” વાવાઝોડાની અસર રાજકોટમાં પણ થવાની શક્યતા હોઇ…
જિલ્લામાં 42 એમ્બ્યુલન્સ ફાઈબર બોટ, 21 ડીવોટરીંગ પંપ, 94 તરવૈયા, 254 જેસીબી, 509 બસ અને એનડીઆરએફની ટીમ તૈનાત: અસરગ્રસ્તો માટે 884 પ્રાથમિક શાળા અને 300 સમાજવાડી…
2019માં ચક્રવાત વાયુએ અને ત્યારબાદ 2020માં નિસર્ગના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વરસાદથી તરબોળ કર્યુ હતુ તો 2021માં તોક્તેએ દિવ-ઉના પાસે લેન્ડફોલ કર્યુ હતુ અને…
ભુજમાં દીવાલ પડતા બે બાળકોના મોત, પોરબંદરમાં મકાન ધરાશાયી થતા આધેડનું મોત, જસદણમાં વૃક્ષ પડતા પરિણીતાનું મોત બિપરજોય વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં 4 લોકોનો ભોગ લેવાયો…
વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની છે તે જિલ્લા માટ આગેવાનોના અલાયદા નંબરો પણ જાહેર કરાયા બિપરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર પર સૌથી વધુ દેખાશે દરમિયાન ભાજપ, કોંગ્રેસ…
અર્ધો ઇંચ વરસાદ: સવારથી વાતાવરણ ચોખ્ખુ: તારાજી ખાળવા તંત્ર સજ્જ રાજકોટમાં ગઇકાલ સવારથી જ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. મધરાત્રે 3 કલાક આસપાસ શહેરમાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.