Browsing: Dhirgurudev

શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવકુંવરબેન બી.દોશી મેડિકલ સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવકુંવરબેન બી.દોશી મેડિકલ સેન્ટર,શ્રી જસ પ્રેમધીર સંકુલના આંગણે…

એનિમલ હેલ્પલાઈન શેલ્ટર, હોસ્પિટલમાં પાવન પગલા કરી શાતાકારી આશિર્વાદ આપ્યા રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી…

150 વર્ષ જુની સંસ્થાની થશે કાયાપલટ: નીચેના ભાગે પ્રાર્થના હોલ અને ડાયનીંગ હોલ, ઉપરના બે માળ સુધી વિઘાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા: પૂર્વ તરફના વિભાગની અંદર એક…

સ્વભાવના પરિવર્તન વિના ધર્મનો આસ્વાદ માણી શકાશે નહીં: કાટકોલામાં વિદાયમાન સમારોહ જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે યશસ્વી અને યાદગાર ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. ધીરગુરુદેવ ની…

જશાપરમાં ધીરગુરૂદેવના માંગલિક બાદ ડો.સી.જે.દેસાઇ ગૌશાળાની ઉદ્ઘાટનવિધિ જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ડો.સી.જે.દેસાઇ અને જશવંતીબેન દેસાઇ નંદકિશોર ગૌશાળાની તાલોદઘાટન વિધિનો જીવદયાપ્રેમીઓએ 5 માં લાભ લીધેલ. આ…

20મી નવેમ્બરે ધુવાડાબંધ ગામજમણ ભાણવડ તાલુકાના જશાપર  ગામે પી.એમ. ટ્રસ્ટના   ઉપક્રમે  પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં   લાખો રૂપીયાના ખર્ચે કિશોરભાઈ  ભીમજીભાઈ  સંઘવી પ્રેરિત માલિનીબેન કે. સંઘવી  સેવા સંકુલ …

શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પર્વાધિરાજ પર્યુષણ મઘ્યે મહાવીર જયંતિની ઉજવણી પ્રસંગે ગ્રામજનોની પ્રભાત ફેરી નીકળી હતી. બપોરે હાલરડા સ્પર્ધા યોજાયેલ. પ્રવચનમાં ગુરુદેવે જણાવેલ કે…

જશાપરમાં વડીલ અભિવંદનામાં 200 વડીલોનું સન્માન કરાયું:રેખાબેન  માસક્ષમણ તપમાં જોડાયા અબતક,રાજકોટ જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે  પૂ. ધીરગુરૂદેવની મનભાવન નિશ્રામાં પ્રથમવાર  વડીલ અભિવંદના સમારોહનુ  ભવ્ય આયોજન…

ડો. સી.જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇ પી.એમ. ટ્રસ્ટના ઉપક્રમે ભાણવડ તાલુકાના જશાપર ગામે પૂ. ધીરગુરુદેવની જન્મભૂમિમાં ગૌશાળાનું નૂતનીકરણનું આયોજન કરવામાં આવેલ છે.ડો. સી.જે. દેસાઇ અને જશવંતીબેન…

પી.એમ. ફાઉન્ડેશનના ઉપક્રમે આચાર્ય ઉમા સ્વાતિજી રચિત અને પૂ. ધીરગુરુદેવ સંકલિત સચિત્ર તત્વાર્થ સૂત્રનો વિમોચન વિધી ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, કે.ડી. કરમુર, નિમેષ કોઠારીના હસ્તે જશાપર ખાતે…