Browsing: Dhirgurudev

કાલે જીવન જીવી જાણો વિષય પર પ્રવચન સ્થાનકવાસી જૈન સંઘ-પોરબંદર સંચાલિત કિશોરભાઈ ભીમજીભાઈ સંઘવી આદિનાથ જૈન ઉપાશ્રય, મોટાગરવાડા ખાતે પૂ. ધીરગુરૂદેવ તા.21ના પધાર્યા છે. તા.22ને બુધવારે…

લાલપુરના આંગણે પૂ.ધીરગુરૂદેવના પાવન પગલા સ્થાનકવાસી જૈન સંઘ, લાલપુરના આંગણે નવી જૈન સમાજવાડીના અમૃત હોલમાં પૂ.ધીરગુરૂદેવના મંગલ પ્રવેશ પ્રસંગે કે.ડી.શેઠ જૈન સંઘના અજય શેઠ વગેરે ટ્રસ્ટીગણ,…

લીલાવતી નેચરોપથી સેન્ટરમાં પ્રવચન: દાનવીર આર.કે.શાહનું અભિવાદન ઓસવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર રિસર્ચ સેન્ટરના ઉપક્રમે જાણીતા જૈનમુનિ ધીરજમુનિ મ.સા.નું રવિવારે પ્રવચન યોજાયેલ. આ પ્રસંગે…

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવ શાલીભદ્ર નગરથી વિહાર કરીને જી.જી. હોસ્પિટલથી સ્વાગત યાત્રામાં જૈન જયઁતિ શાસનમ ના જયનાદથી માર્ગ ગુંજી ઉઠયા હતા. કે.ડી. શેઠ ઉપાશ્રય ખાતે પૂ.…

શ્રીમજીવી સંઘમાં તકતી અનાવરણ સંપન્ન શ્રમજીવી સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ ખાતે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાઁ અને પૂ. અરૂણાબાઇ મ.સ. આદિ તથા પૂ. સૂર્ય વિજય મ.સ. પરિવારના પૂ.…

જૈનશાસ્ત્રોમાં પિતાના માર્ગે પુત્ર તો પુત્રના માર્ગે પિતા ચાલ્યાના દાખલા છે ધર્મના માર્ગે ચાલવાથી પુણ્યનો ઉદય થાય છે અને પુણ્ય જ  બને છે જીવનનો પાયો તમારી…

ઈશ્વરભાઈ દોશી પરિવાર દ્વારા 150 કર્મચારીઓનું સન્માન ઉપવાસીઓ  જેટલું જ  પૂણ્ય ઉપાશ્રયમાં કામ કરતા  સ્વયં સેવકોને મળે છે: પૂ. ગુરુદેવ રાજકોટ સ્થાનકવાસી જૈન મોટાસંઘના  ઉપક્રમે  વૈશાલીનગર …

પૂ.ધીરગૂરૂદેવના શૂભંકર સાંનિધ્યે નવલું નજરાણું અબતક, રાજકોટ વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે શહેરની મધ્યમાં વૈશાલીનગર શેરી નં.5 ખાતે સુવિધિનાથ ઉપાશ્રય, આયંબિલ ભવન અને ત્રીજા માળે…

સમારોહના પ્રમુખપદે ચંદ્રવદનભાઇ દેસાઇ અને મુખ્ય મહેમાન પદે ‘જૈના’અમેરિકાના પ્રમુખ મહેશભાઇ વાઘર રહેશે ઉપસ્થિતિ મેડિકલ અને વૈયાવચ્ચ સેન્ટર શુભારંભ વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટનું નવલું નજરાણું જસ-પ્રેમ-ધીર સંકુલનું…

શનિવારે વડી દીક્ષા વિધિ અબતક, રાજકોટ ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજમુનિ મ.સા. રાજવીજી મ.સા. આદિ ઠાણા વિરાણી પૌષધશાળાથી તા.15ને બુધવારે સવારે 7:30 કલાકે સંઘ સહિત વિહાર કરીને વસુબેન…