Browsing: gujaart news

અણીયારીના ગ્રામજનોએ એકતા સાધી પાણી વિતરણની સાથોસાથ ભુગર્ભ ગટરવ્યવસ્થા, શૌચાલયની સુવિધાઓ વિકસાવી કૃષિને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવીને આર્થિક ઉપાર્જન મેળવવાની સાથોસાથ વિકાસના શિખરને સર કરવા મક્ક્મતા…

પાળિયાદની પ. પૂ.   વિસામણબાપુની જગ્યામાં વર્ષોથી અમાસનો મેળો ભરાય છે. લાખો ભક્ત જનો ઠાકર વિહળાનાથના દર્શન તેમજ પ્રસાદનો પુણ્યલાભ પ્રાપ્ત કરે છે. અગાઉના સમયમાં મોટાભાગનો કારીગર…

લોકોના  પ્રશ્ર્નોના તત્કાલ નિવારણ માટે વિભાગોને  કડક સૂચના અપાશે લોકદરબારમાં જસદણ- વિછીયા તાલુકાના પ્રશ્નો સંભળાશે ,તમામ તાલુકાઓમા તબક્કા વાર લોકદરબાર યોજાશે : પ્રશ્નો ના તાત્કાલિક  નિરાકરણ…

લોકતંત્રના ચોથા સ્તંભ પત્રકારત્વ ને પણ કર્તવ્ય ધર્મ બજાવવાનો હોય છે વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં માન ધરાવતા ધરાવતા ભારતમાં પત્રકારત્વ અને લોકતંત્રને ચોથા સ્તંભ …

ખાસ અંગભુત યોજના હેઠળ 117 હેકટરમાં આશરે 1 લાખથી વધુ રોપાનું વાવેતર થશે રાજ્યના ટકાઉ વિકાસ માટે પ્રાકૃતિક સંપદાઓનું જતન ખુબ જરૂરી છે. પ્રાકૃતિક સંપદાઓ વિના…

ગૂગલે હવે જીમેલ ઓફલાઈન વાપરવાની પણ સુવિધા શરૂ કરી, જેનો લાભ લેવા માત્ર 2 મિનિટ કાઢી સેટિંગ કરવા પડશે જીમેલ એક લોકપ્રિય મેઈલ સેવા છે અને…

ગુજરાતમાં સતત વધી રહેલા ‘આપ’ના આક્રમણને ખાળવા ભાજપની નવી ચાલ: બે દિવસ દિલ્હીમાં સમીક્ષા કરી ગુજરાતમાં કેજરીવાલની પોલ ખોલશે ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે પાંચ માસથી…

અરબી સમુદ્રમાંથી આવતા ચક્રવાતી પવનોના કારણે વરસાદની સિસ્ટમ વિખેરાઇ: ભારે પવન ફૂંકાવવાની શક્યતાને આધારે બંદરો પર 3 નંબરનું સિગ્નલ અપાયું, દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઇ શકે…

સુપ્રીમ કોર્ટમાં સંજીવની મળ્યા બાદ એકનાથ શિંદે જૂથ ઉધ્ધવ સરકાર સામે હવે ગમે ત્યારે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવશે સુપ્રીમ કોર્ટમાંથી સંજીવની મળતાની સાથે જ હવે એકનાથ શિંદે…

ભારતિય સમાજમા મોગલ અને બ્રિટીશરોના લાંબા શાસન ના પરિણામ સ્વરુપ સમાજમાં અનેક દોષોનુ નિર્માણ થયુ.સૌથી મહત્વની વાત તો એ હતી કે સમાજમા ભેદ ઉત્પન કરનારા આવા…