Browsing: gujaratnews

જૂનાગઢના ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી તથા ભાજપ મહામંત્રી એ વનમંત્રી કિરીટસિંંહ રાણાને રૂબરૂ મળી કરી રજૂઆત જુનાગઢના ગરવા ગિરનારની છત્ર છાયામાં બિરાજતા જટાશંકર મહાદેવના મંદિરે જવાના…

PGVCLએ વાવડી, ખોખળદળ, માધાપર, રૈયા રોડ હેઠળના વિસ્તારોને ધમરોળ્યા પીજીવીસીએલની 46 ટીમોએ આજે સવારથી શહેરના 4 સબ ડિવિઝન માધાપર, વાવડી, ખોખળદળ, રૈયા રોડ હેઠળના વિસ્તારોમાં વીજ…

યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુરમાં કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને રેલ્વે…

સતત વરસાદ પડતા ચિત્રવાડ અને ખીરસરા ગામ ને જોડતો પુલ ધરાશયી થતા જામકંડોરણા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા,જિલ્લા મહામંત્રી સેજુલભાઈ ભૂત,મહાવીરસિંહ જાડેજા ચરેલ સ્થળ પર પહોંચ્યા…

કેશોદથી પાણકવા જતી એસટી બસનો રૂટ વધારી જાનેરી અને ધુંમટી ગામનો સુધી કરી દેવાતાં ભાડું ડબલ કરી દેવામાં આવ્યું હતું. એસટી બસના કન્ડકટરે કાયમી અપડાઉન કરતાં…

CM ભૂપેન્દ્ર પટેલે ડાંગ ના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને શનિવારે રાત્રે નડેલા અકસ્માતમાં તત્કાલ બચાવ અને રાહત કાર્યો માટે જિલ્લા કલેક્ટરને સ્થળ પર પહોંચી જરૂરી…

રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલ પ્રખ્યાત અને લોકપ્રિય ચિલિઝા રેસ્ટોરન્ટ આવેલ છે  જેના મેનેજરએ આજ રોજ ઓચિંતા જ કોમ્પ્યુટરમાં સુસાઇડ નોટ લખી ક્યાંક જતા રહ્યાં રાજકોટમાં…

મંદિરની આસપાસના કોમ્પ્લેક્સને વિકસિત કરવામા આવશે, આગામી બજેટમાં સરકાર ફંડ ફાળવશે 8 એપ્રિલ 2022ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તીર્થધામ ક્ષેત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ…

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની આરપીએફ ટીમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ…

અમરેલી સહિત સૌરાષ્ટ્ર માં ભારે વરસાદની આગાહી ના પગલે આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ જેના પગલે સૌરાષ્ટ્રમાં NDRFની 4 ટીમ તૈનાત કરી દેવાઈ અમરેલી કોઈ દુર્ઘટના ઘટે…