Browsing: jain

26 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોની વણઝાર ઉપલેટાના ટોલીયા રોડ ઉપર રાજસ્થાનના પ્રખ્યાત કારીગરો દ્વારા સફેદ માર્બલના પથ્થરોમાંથી સાડાત્રણ વર્ષથી નકશી કામથી કલા કારીગરના નમુનાસમુ જૈન મંદિરનું…

ગોંડલ સંપ્રદાયના પૂ. ડુંગર દરબારનાં પૂ.ધીજમુનિ મ.સા., ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. બોટાદ સંપ્રદાયનાં પૂ.જયેશમુનિ મહારાજ સાહેબ આદિ પૂ. ગુરુદેવો તથા બૃહદ રાજકોટમાં બિરાજીત…

સામૈયું, શોભાયાત્રા તેમજ પ્રવચન: 100 દિવસમાં 75 ઉપવાસ કરી જીજ્ઞાબેને બાઘ્યું પુણ્યનું ભાથ્થુ રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના સાનિઘ્ય 100 દિવસમાં માત્ર રપ પારણા સાથે…

પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગનું પૂ.નમ્રમુનિ મ.સા.ના હસ્તે લોકાર્પણ ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેટર, ડિ-ફેબ મશીન પોર્ટબલ એક્સ-રે મશીન, ઇસીજી મશીન, મોનિટર, ઇમરજન્સી મેડિસિન વગેરેથી સજ્જ છે ઇમરજન્સી…

હાલ વિશ્વમાં  આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે અને સૂર્યના કિરણો નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે માત્ર વિકાસ પર જ નહિ…

પૂ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મ જયંતિ તથા 72મી દિક્ષા જયંતી અવસરે રાજકોટ સહિત સમગ્ર રાજયમાં પુ. હિરાબાઈ મહાસતીજીની 91મી જન્મજયંતિ અને 72મા દિક્ષા જયંતી અવસરે વિવિધ…

ગરવા ગિરનારની ગોદમાં પૂ.પદ્મદર્શન વિજય મ.સા. સંગોષ્ઠિનું આયોજન ગૌરવવંતા ગઢ ગિરનારની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પુનિત નિશ્રામાં વિચાર સંગોષ્ઠિનું આયોજન…

આચાર્ય લોકેશજીએ આજના વિશ્વમાં આધ્યાત્મિકતાની જરૂરીયાત વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદને  સંબોધીત કરી વર્લ્ડ પીસ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને આઈસીએમઈઆઈ  દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ઇન્ટરફેઇથ કોન્ફરન્સ “આજના…

તમે જો સારી વાતનો સ્વીકાર નહીં કરશો તો જીવનમાં ખરાબી ઘોચીયા વિના નહીં રહે. સાચા અને સારાના સ્વીકાર કરતા શીખો, સુખનો માર્ગ શરીરને સુખ કરવાનો છે.…

રીબડા ગામે અજિતનાથ ઉપાશ્રયનું શાનદાર ઉદ્ઘાટન વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટના ઉપક્રમે રીબડા ગામે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં નવનિર્મિત અજિતનાથ જૈન ઉપાશ્રયનો ઉદ્ઘાટન ઉત્સવની શાનદાર ઉજવણી થઇ…