Browsing: jain

કચ્છમાં જૈન દર્શનની ગૌરવવંતી ઐતિહાસિક ઘટના જીવંત કરતી આરાધ્યા આર્ટ ગેલેરીનું ઉદ્ધાટન તેમજ દ્રિતીય અર્હમ એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ નદી જેવી રીતે સાગરમાં ભળીને અસ્તિત્વ વિસર્જન કરે…

શ્રાવક-શ્રાવિકાઓ આરાધનાની સાથે આત્મહિત સાધી બન્યા અહંકારવિલીન તપ, જપ, ત્યાગ અને આરાધના સાથે આજે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના બીજા દિવસે દેરાસર અને ઉપાશ્રયમાં રોશનીથી જગમગી ઉઠયા છે.…

ક્ષમાનું સ્વાગત અને વેરનું વિસર્જન એટલે પર્યુષણ જીવનમાં ઊંડા ઉતરી ગયેલા વેરના મૂળિયાને બાળીને એટલે પર્યુષણ પર્વધીરાજ પર્યુષણ મહાપર્વના પવિત્ર અને મંગલકારી દિવસોનું આગમન થઈ ગયું…

જિનાલયોમાં સવારેથી સ્નાત્રપૂજા, આંગી, વ્યાખ્યાન અને સાંજે પ્રતિક્રમણ ભક્તિભાવનાનો દિવ્ય માહોલ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. પર્યુષણ એટલે તપ વડે મનશુદ્વિ તથા કાયા શુદ્વિનું મહાપર્વ…

શોભાયાત્રા, વિમોચન: જય દ્વારકાધીશ દ્વાર-ઉદ્ઘાટન: ધુંવાડાબંધ ગામ જમણ જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. ચાતુર્માસ કમિટિના ક્ધવીનર કે.ડી.કરમુરના જણાવ્યાનુસાર તા.18ને…

15મી ઓગષ્ટે રાષ્ટ્રભકિતના કાર્યક્રમનું આયોજન શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે સેવા સમિતિની અનેક સેવા વડે ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પૂ. બા.બ્ર. નરેન્દ્રમુનિ મ઼સા.ના આજ્ઞાનુવર્તિ સાધક…

મેયર પ્રદીપભાઈ ડવ અને ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહની ઉપસ્થિતિ: કોરોનાની વેકસીન તેમજ બુસ્ટર ડોઝનો 200 લોકોએ લીધો લાભ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ આયોજીત  મેગા બ્લડ…

કાલે બાલ સંસ્કાર શિબિર યોજાશે જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ચાતુર્માસ પ્રારંભથી તપના તોરણ બંધાયા છે આહિર જ્ઞાતિના મોતીબેન કરમુરના 9 ઉપવાસ બાદ…

 પૂ. મહાસતીજીઓ, ગોંડલ સંપ્રદાયના વિવિધ સંઘોના અગ્રણીઓ સહિત 550 થી વધારે ભાવિકો આપી હાજરી વિણાબેન શેઠ પ્રેરિત સમુહ સાંજીના બૃહદ  મહિલા મંડળના બહેનોએ તપસ્વી આત્માઓની અભૂતપૂર્વ…

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના સાનિધ્યે કરાતી સાધના જૈન દર્શનમાં કોઈપણ પ્રકારના અન્ન, ફળ-ફળાદી કે ખોરાક વિના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલા પાણી સાથે કરવામાં આવતી…