Browsing: life

ધોરાજી આદર્શ એજયુકેશન સોસાયટી દ્વારા ચીલ્ડ્રન યુનિવર્સિટી ચાન્સેલર હર્ષદભાઇ શાહ દ્વારા ઓનલાઇન ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર્ષદભાઇ શાહે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે…

‘જિંદગી કેસી હે પહેલી, હાયે…! કભી યે હસાયે… કભી યે રૂલાયે…’ ફિલ્મ આનંદમાં નાયક રાજેશ ખન્ના ચોપાટી પર ટહેલતા-ટહેલતા જિંદગીની જે ફિલોશોફી સમજાવે છે તે આજે…

જીવનને ટકાવી રાખવા માટે પોષણ એ પાયાની જરૂરિયાત છે ખોરાકમાં વિવિધતા જીવનમાં માત્ર સ્વાદ માટે જ નહિ પણ પોષણ અને આરોગ્ય માટે પણ ખૂબ જ અગત્યનું…

છેલ્લા કેટલાક વર્ષોથી માતા-પિતા પોતાના બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન મેળવવા જ પ્રેરી રહ્યાં છે. આજકાલ વાલીઓને પોતાના સંતાનોની ઉચ્ચ માર્કસવાળી માર્કશીટ જ જોઇએ છે પરંતુ ક્યારેય…

આરોગ્યપ્રદ જીવન અને નિરોગી સ્વાથ્ય માટે શું કરવું, શું ન કરવું તેનું મનોમંથન આમ તો આદિકાળથી ચાલ્યુ આવે છે. સ્વસ્થ અને સ્ફ્રુતીમય જીવન સશક્ત શરીરની સાથે…

લોહીએ માનવ શરીરનું જીવંત ઝરણું છે, આ લાલ પ્રવાહી શરીરમાં ઘણા બધા કાર્યો કરે છે: શરીરનાં અવયવોના સંચાલન માટે જે પોષણ અને પ્રાણવાયુની જરૂર પડે તે…

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના જણાવ્યા અનુસાર સ્મોકિંગ છોડવાનો નિર્ણય કર્યા બાદ અંતિમ સિગરેટનો ‘કસ’ લીધાના તુરંત બાદ શરીરને ફાયદાઓ મળવાની  શરૂઆત થઇ જાય છે સિગરેટની ‘કસ’ને…

વિશ્વ તમાકુ નિષેધ દિવસથ મનાવવાનો મુખ્ય હેતુ તમાકુ નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર…

પ્રાર્થના, ધ્યાન, જપ, નિ:સ્વાર્થ સેવા વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દરેકને પ્રશ્ર્ન થાય કે આધ્યાત્મિક ક્રિયાઓ એટલે શું ? તો આધ્યાત્મિક ક્રિયાઓમાં પ્રાર્થના, ધ્યાન, જાપ, નિ:સ્વાર્થ સેવા વગેરેનો…

કોરોનામુક્ત દર્દીઓએ વર્ણવ્યો પોતાનો પ્રતિભાવ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને બચાવવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ઉમદા વ્યવસાયિક મૂલ્યો થકી સેવાની આહુતી આપી રહ્યા…