Browsing: moraribapu

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં પૂજ્ય મોરારીબાપુની રામકથા…

છઠ્ઠા દિવસની સંવાદ યાત્રામાં એક પ્રશ્ન હતો કે લગ્ન પહેલા અભક્ષ આહાર કર્યો અને ખૂબ દૂર્વિચાર આવે છે.બાપુએ કહ્યું કે નવધા ભક્તિમાં છેલ્લી ભક્તિ આત્મનિવેદન છે.ભૂલ…

નિર્દોષ બાળકને ધ્યાનથી જોતી વખતે આંખ ભીની થાય તો એ પ્રેમ સન્યાસ છે: પૂજય બાપુ તપોવન કાઠમંડુથી પ્રવાહિત રામકથાના ચોથા દિવસે બાપુએ કહ્યું કે જે ગૃહમાં…

ઝુલતા પુલ દુર્ધટનામાં મૃતકોના મોક્ષાર્થે  સાંસદ મોહનભાઇ કુડરિયા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઇ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા સહિતના મહાનુભાવોની ઉ5સ્થિતિ  મોરબીના નાનીવાવડી ખાતે આવેલા કબીર આશ્રમ પાસે આગામી…

પૂ. બાપુની રામકથામાં બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનકરજી હાજરી આપવી હિન્દુ ધર્મ માટે ઐતિહાસિક ક્ષણ મોરારિબાપુ સમગ્ર વિશ્વમાં હિન્દુત્વના બ્રાન્ડ નેમ તરીકે હવે ઓળખ સ્થાપિત કરી ચૂક્યાં…

આવતીકાલે તલગાજરડામાં ચિત્રકુટધામમાં હનુમાનજીના દર્શન સાથે યાત્રાને લેશે વિરામ પૂ.મોરારી બાપુના વ્યાસાસને ગત 22મી જુલાઇથી કેદારનાથથી શરૂ થયેલી દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથાનું આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ…

કથાનો ચોથો પડાવ કાલે બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન-શ્રી શૈલમ(આંધ્રપ્રદેશ)ખાતે યોજાશે ભારત ગૌરવ કથાયાત્રાના ત્રીજા પડાવ,ક્રમમાં પાંચમાં જ્યોતિર્લિંગ બૈદ્યનાથ માટે મેહર રીસોર્ટ દેવઘરથી કથા આરંભ કરતા બાપુએ જણાવ્યું…

120000 કિલોમીટરનો સફર કરીને આ ગહન યાત્રા સમાનત ધર્મની મૂળભૂત સત્વતા કરી પરંપરાઓનું મજબુત બનાવશે પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રવક્તા પૂજ્ય મોરારી બાપુ પવિત્ર શ્રાવણ…

અમેરિકામાં યોજાયેલી માનસ રામચરિત કથામાંં મોરારીબાપુનું ભાવુક આહવાન અમેરિકાના બોસ્ટન શહેરમાં 8 જુલાઈ થી પ્રારંભ થયેલી પુ. મોરારીબાપુના વ્યાસાસને ગવાતી રામ કથા “માનસ રામચરિત” ત્રીજા દિવસે…

18 દિવસીય ઉપક્રમમાં ભારતભરના જયોર્તિલિંગો આવરી લેવાશે સુપ્રસિઘ્ધ રામપારાયણ કથાકાર મોરારીબાપુ જળ, જમીન, વાયુ, જેઇલ સહિત વિવિધ સ્થળોએ રામપારાયણ રામ સંદેશો લહેરાવી ચુકયા છે. તેમાં એક…