Browsing: moraribapu

કૌશિકભાઈ મહેતા 22 પૂસ્તકો પણ લખી ચૂકયા છે જીવનના છેલ્લા શ્વાસ સુધી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત રહેનારા શતાયુ પત્રકાર, લેખક અને ચિંતક નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં પ્રતિવર્ષ ગુજરાતી…

જ્યાં માનવસેવા કરુણા જીવ દયાના યજ્ઞનો ઉજાસ છે તેવા વૃક્ષના છાયાની જેમ વડીલોના વાત્સલ્યમાં કોઈ સ્વાર્થ હોતો નથી… બાપુ ના સદભાવના આશ્રમને આશિર્વાદ રાજકોટના રૈયાધાર વિસ્તારમાં…

હનુમાન જયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવતા અભિનેતા સૌરાષ્ટ્ર ભરમાં હનુમાન જયંતીનો પાવનકારી ઉત્સવ ઠેર ઠેર ઉજવાઈ ગયો ત્યારે હનુમાન જયંતીનું ઉત્સવનું ભવ્ય આયોજન સૌરાષ્ટ્રભરમાં તેના…

પૂજય મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ સાથે ગુજરાતના પ્રથમ એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો ફિલ્મ નિદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ‘લક્ષ્ય વેધ’ પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન…

લોકસાહિત્યમાં ઉત્તમ પ્રદાન બદલ પૂ.મોરારિબાપુના હસ્તે મજાદર ( કાગધામ) ખાતે એવોર્ડ અપાયો ગુજરાતી લોકસાહિત્યનો પ્રતિષ્ઠિત ‘કાગ એવોર્ડ’ વિશ્વ સંત પૂ.મોરારિબાપુના શુભ હસ્તે સુપ્રસિદ્ધ લોકગાયક નીલેશ પંડ્યાને…

લાઠી મોરારીબાપુ ની “માનસ શંકર” રામકથા સંપન્ન મુખ્ય યજમાન શંકર પરિવાર દ્વારા અનેકો સામાજિક પ્રદાનો કરતી રામકથા ની ભવ્યાતિભવ્ય પુર્ણાહુતી કરાય કલાપીનગર લાઠી શહેર માં મુખ્ય…

લાઠીમાં રામકથામાં ‘માનસ શંકર’માં  સમુહલગ્ન, મહારકતદાન શિબિર યોજાઈ લાઠીના આંગણે યોજાયેલી ભવ્ય રામકથા હવે ધીમે ધીમે અંતિમ પડાવ તરફ ગતિ કરી રહી છે.   સાતમા દિવસે શંકર…

લાઠીમાં રામકથાના છઠ્ઠા દિવસની કથાવાણી વહાવતા જલધર, નારદકથા અને રામજન્મના વિવિધ ઉદાહરણોથી આપી સરળ સમજુતી કલાપીનગરી લાઠીમાં આયોજિત “માનસ શંકર” રામ કથા આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશી…

લાઠીમાં ચોથા દિવસે રામકથામાં પર્યાવરણ કાર્યકર્તાઓનાં વધામણાં કલાપી નગરી લાઠીના આંગણે ગવાઈ રહેલી રામકથા” માનસ શંકર”ના ચોથા દિવસે પર્યાવરણના કાર્યકર્તાઓ પદ્મશ્રી મથુરભાઈ સવાણી કે જેઓ સૌરાષ્ટ્રની…

ભારતીય સંસ્કૃતિના જતન માટે પ્રાકૃતિક કૃષિ ઝેરમુકત કરવા સંદેશો આપતા કેન્દ્રીય મંત્રી રૂપાલા કલાપીનગર લાઠીમાં મોરારીબાપુની રામકથાની ભવ્ય પોથીયાત્રા મુખ્ય રાજ માર્ગ ઉપર અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં…