Browsing: Superstition

બીમાર બાળકીને સારવારને બદલે દાદીમા ઉટવૈદુ કરવા માટે ભૂવા પાસે લઈ ગયા લાંબી સારવાર બાદ બાળકીએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધામાં…

ગાંધીધામની તરૂણીને કમળાની સારવાર માટે તબીબ પાસે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવાતા હાલત ગંભીર આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધામાં ગરકાવ લોકો બાળકીને ભોગ બનાવી…

માણસો અંધશ્રદ્ધામાં આવીને ઘણી વખત વ્યક્તિ ન કરવાની વસ્તુ કરે છે.હાલ આવો જ એક ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે.જે ચર્ચાનો વિષય બન્યો છે. એક યુવતીએ…

કોરોના મહામારીમાં 81,000 લોકોની કાઉન્સિલિંગ કરાયું,જેમાં 500-700 જેટલા અંધશ્રદ્ધાના કિસ્સા: વેક્સિનેશન જાગૃતિ દરમિયાન મનોવિજ્ઞાન ભવનની કામગીરી કાબિલેદાદ રહી અબતક, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અંધશ્રદ્ધા…

અંધશ્રધ્ધા એક સામાજીક કેન્સર આપણાં દેશમાં અંધશ્રધ્ધા આજે ભણેલા માણસોમાં પણ જોવા મળે છે: દંતકથા અને લોકવાયકા પરત્વે અફાટ શ્રધ્ધા ધરાવતા લોકો 21મી સદીમાં તેમાં…

ડ્રાઈવીંગનું કામ ન મળતા યુવાને વખ ધોળી કરી આત્મહત્યા અબતક,રાજકોટ શહેરના મચ્છાનગરમાં યુવાને ડ્રાઈવીંગનો ધંધો ન મળતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવાનને સારવાર માટે…

શ્રધ્ધા રાખવી એ સારી બાબત કહેવાય પરંતુ અંધશ્રદ્ધા રાખવી એ ક્યારેક હાનિકારક સાબિત થાય છે. આવી જ એક અંધશ્રદ્ધાની ઘટના કચ્છમાં થઈ છે. જ્યાં એક પરિવારના…

21મી સદીના આજના આધુનિક યુગમાં પણ ઘણા લોકો ખોટી માન્યતાઓ અને અંધશ્રધ્ધામાં રહે છે. અંધશ્રદ્ધા અને દોરાધાગાની પાછળ ઘણી વખત વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાના કિસ્સાઓ…

હિતેશ રાવલ, સાબરકાંઠા: હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના કવચ તરીકે વેક્સીનેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં તો ડ્રાઇવ યોજી વેક્સનેશન યોજાય છે પરંતુ સાબકાંઠાના પોશીના…

કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ એક માત્ર રસ્તો છે. તેથી સરકારે દેશના દરેક લોકોને રસી મળી શકે, તે માટે બધે રસીકરણ અભિયાનો શરૂ કર્યા છે. પરંતુ…