Browsing: Junagadh

પર્વત પર ભારે પવન ફુંકાઈ રહ્યો છે  ભક્તોની સલામતીને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય જુનાગઢ ન્યૂઝ ; હાલ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાને કારણે…

અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાને વતન ચોરવાડ પહોચ્યા હતા અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા હતા જુનાગઢ ન્યૂઝ : અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાને વતન ચોરવાડ પહોચ્યા હતા …

જુનાગઢ માંગનાથ રોડ પર વેપારીએ દુકાનમાં રાખેલા અઢી લાખ રૂપિયા મહિલા ગ્રાહક લઈ થયા ગાયબ વેપારીએ મહિલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી અરજી જુનાગઢ ન્યૂઝ…

બમ… બમ… ભોલે…  પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી અને સાંઇરામ દવેની જમાવટ ભકિત ભજન ભોજનની ભૂખ સાથે પ્લાસ્ટીક મુકત ગીરનારના સંકલ્પનો માહોલ હર હર મહાદેવ…

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં…

જાહેર અને નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર કરાયા ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળો તા.5 માર્ચ થી તા.8 માર્ચ દરમિયાન યોજાશે. આ…

શિવરાત્રી મેળાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે જૂનાગઢની ધરતી એ સંત સુરા અને સાવજોની ધરતી કહેવામાં આવે…

માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં  ખાખડીની આવક શરૂ 300 થી 400 રૂપિયા સુધીનો ભાવ બોલાયો  જુનાગઢ સમાચાર :  હાલમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં પણ…

જૂનાગઢ શહેરના પાંચ સ્થળો પરથી થેલા એટીએમ મારફત રૂા.10/-માં કાપડની થેલી મળશે.. પ્લાસ્ટીક મુક્ત અભિયાનમાં સ્થાયી સમિતીનો નિર્ણય Junagadh News જૂનાગઢ મહાનગર પાલિકાની સ્થાયી સમિતીની બેઠક…

બે જૈન સંસ્થાઓએ પાંચમી ટૂંકના દાવા સાથે કરેલી હાઇકોર્ટની અરજીમાં ગિરનારની પાંચમી ટૂંક દત્તાત્રેયની કે નેમિનાથની? ઉકેલ હવે અદાલતમાં થશે Junagadh News જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ ગિરનાર પર્વત…