Browsing: Ekadashi

વ્રત કરવાથી તમામ અશૂભ તત્વોનો નાશ થાય છે આવતીકાલે શનિવારે પાપમોચીની એકાદશી છે આ દિવસે  ભગવાન ના દિવસે સૂકોમેવો ધરાવવાનું મહત્વ છે અને પીળુ ફૂલ અર્પણ…

આજરોજ તારીખ ૩ મહિનો ૩ અને ૨૦૨૩ની સાલમાં છેલ્લે ૩ આવે છે અંક ૩ પર ગુરુનો અમલ છે માટે આજના એકાદશીના દિવસે ગુરુનો વિશેષ અમલ જોવા…

ગુજરાતી પંચાંગ અનુસાર પોષ મહિનાની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. આ દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન…

આજે માગશર વદ અગિયારશને સોમવાર તા.૧૯.૧૨.૨૨ ના દિવસે સફલા એકાદશી છે. આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાં એક છે. આ દિવસે ભગવાન શ્રીનારાયણનું વિષ્ણુ ભગવાનનું અર્ચન -…

હ્રીમ ગુરુજી માર્શિષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ઉત્પન્ના એકાદશી તરીકે ઓળખાય છે. જો કે દરેક મહિનાની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, પરંતુ…

ઠાકોરજીને ધરાવેલ 6000 કિલો કેરીઓ ગરીબોને વહેંચાશે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે પરંતુ આ વર્ષે ઓછા પાકને લીધે કેરીઓના ભાવ આસમાને છે. આવા સમયે સમાજના…

વૈશાખ સુદ અગીયારસને ગુરૂવાર તા.12.5ના દિવસે મોહિની એકાદશી છે. ગુરૂવારે સવારે વહેલા ઉઠી ન્હાવાના પાણીની ડોલમાં ગંગાજળ નાખી સ્નાન કરવું ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું…

આ એકાશીનું ધાર્મીક દ્રષ્ટીએ ખૂબજ મહાત્મ્ય છે આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી ભગવાનને શુધ્ધ જળથી અભિષેક કરી…

ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો મહાસુખ પામિએ ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, પ્રભુની સમિપ રહે તે ‘ઉપવાસ’ પાંચ કર્મેન્દ્રીય-પાંચ જ્ઞાનેન્દ્રીય અને અગિયારમું મન આમ…