Browsing: Talati

જે ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યાં છે તેઓ કોલલેટર ડાઉનલોડ કરી શકશે : સંમતિ પત્રક નહીં ભરનારને પરીક્ષા ફી પાછી આપવામાં આવશે નહીં: હસમુખ પટેલે આગામી સાતમી મેના…

જામકંડોરણાને બાદ કરતા તમામ તાલુકાઓમાં કુલ 284 કેન્દ્ર : કલેકટર કચેરી ખાતે ઉભો કરાશે કંટ્રોલ રૂમ તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે રાજકોટ જિલ્લાને 77 હજાર ઉમેદવારોની…

બાહેંધરી પત્ર ભરવા માટે 6 દિવસનો સમય મળશે: બાહેંધરી નહી આપનાર પરીક્ષા નહીં આપી શકે 30મી એપ્રિલના બદલે હવે 7મી મેના રોજ યોજાનારી તલાટી કમ મંત્રીની…

હાલ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થતાં હવે તંત્ર તલાટીની પરીક્ષાનું આયોજન કરવાની તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. જો કે, તલાટીની પરીક્ષા માટે પૂરતા કેન્દ્ર ન મળતા…

સ્થળની અડચણ પણ દૂર કરાઈ : મૂળ વતન ઉપરાંત રહેઠાણના સ્થળે પણ પેઢીનામું બનાવી શકાશે લગભગ આઠ વર્ષ પછી, રાજ્યના મહેસૂલ વિભાગે તલાટીઓને જમીન સિવાય એપાર્ટમેન્ટ,…

દરેક તાલુકા મથકો ઉપર તલાટી કમ મંત્રીઓએ ચાવી અને સ્ટેમ્પના બહિષ્કાર સાથે સૂત્રોચ્ચાર કર્યા તલાટી મંત્રીઓએ આજથી હડતાલના શ્રીગણેશ કર્યા છે. જેને કારણે ગ્રામ પંચાયતોની કામગીરી…

હજુ ફોર્મ ભરવાના બે દિવસ બાકી હોય આ વખતે ઉમેદવારોની સંખ્યા રેકોર્ડબ્રેક નોંધાઈ તો નવાઈ નહિ અબતક, રાજકોટ ગુજરાતમાં ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાની…

કલેકટર કચેરીના જન સેવા કેન્દ્ર અને બહુમાળી ભવનમાં કતારો જામી: આખો દિવસ કતારોમાં ઉભા રહેવા ઉમેદવારો મજબુર કોર્પોરેશનની આધારકાર્ડ માટેની વ્યવસ્થા પ્રમાણે  ફોન ઉપર 30 મિનિટના…

રાજકીય ભલામણથી થયેલી બદલી સામે ગ્રામજનોએ નોંધાવ્યો  વિરોધ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે સમગ્ર મામલાની જાણ થતા જ તલાટી મંત્રીની બદલી અટકાવી, ગ્રામજનોએ ભૂપતભાઈનો આભાર વ્યક્ત…

પડતર માંગણી મુદ્દે રાજ્યભરના તલાટીઓએ કામનો બહિષ્કાર કર્યો : 1 ઑક્ટોબરથી ધરણા સહિતના કાર્યક્રમોનું એલાન અબતક, રાજકોટ :  રાજ્યના 9000 જેટલા તલાટી મંત્રીઓએ આજે પડતર માંગણીઓ…