Browsing: COVID19

કાકીડાની જેમ ‘કલર’ બદલતો કોરોના કયારેય વિદાય નહીં લે?? ટચુકડા એવા કોરોના વાયરસને આવ્યાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં વાયરસની…

40 પુરૂષ અને 14 મહિલાની ભારતીય ટીમ ટોક્યો પહોંચશે: ટોક્યો પેરાલિમ્પિક પર કોરોનાનો ખતરો: પેરાલિમ્પિક વિલેજમાં એક પોઝિટિવ કેસ ટોક્યો ઓલમ્પિકમાં ઝળહળતા પ્રદર્શન બાદ હવે ટોક્યો…

છેલ્લા ત્રણ દિવસથી કોવિશિલ્ડનો જથ્થો ન ફાળવાતા 33 સેશન સાઈટ પરથી માત્ર કો-વેક્સિન જ અપાઈ છેલ્લા 2 મહિનાથી રાજકોટને જરૂરીયાત મુજબ વેક્સિનનો જથ્થો ફાળવવામાં ન આવતો…

માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીની આ યાત્રામાં રૈયા ચોકડી, કે.કે.વી સર્કલ અને ઉમિયા ચોકડી ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાશે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની આવતીકાલે રાજકોટ…

રાજકોટવાસીઓએ કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન ર્ક્યું: કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું ટ્વીટ શહેર ભાજપની વ્યવસ્થાથી મનસુખ માંડવીયા ખુશખુશાલ: ટીમ મિરાણીની પીઠ થપથપાવી: ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર પણ…

કોરોનાનું સંક્રમણ ફરી ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં સાતમ-આઠમના તહેવારોમાં યોજાતા લોકમેળા બંધ રાખવામાં આવ્યા છે. દરમિયાન વિશ્ર્વ વિખ્યાત તીર્થધામ શક્તિપીઠ એવા અંબાજી માતાજીના…

રસીની રસ્સખેંચે વેપારીઓ, નાના મોટા ધધાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી છે. આર્થિક રાજધાની ગણાતા એવા મુંબઈની ગાડી ફરી પટરી પરથી ઊતરી રહી હોય તેમ લાગી…

શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રશિક્ષણ વર્ગમાં કમલેશ મિરાણી, કિશોર રાઠોડ,ડો.લાલસેતા, ડો.મયંક ઠક્કર તથા ડો.જય ધીરવાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર ભારતીય જનતા…

કોડેલિયા ક્રુઝે સપ્ટેમ્બરથી નૌકાવિહાર ફરી શરુ કરવા માટે સજજ છે. બીજા તરંગે પ્રારંભિક નૌકાવિહાર યોજનાઓ રદ કરી હતી પરંતુ અમે આવી પરિસ્થિતિઓને સંભાળવા માટે સજજ હતા.…

કોરોના સામેની વૈશ્વિક મહામારીની લડાઈમાં હાલ રસીકરણ અને નિયમ પાલન જ અસરકારક ઉપાય સમાન મનાઈ રહ્યું છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જેમ બને તેમ વધુ…